વાંકાનેર : પ્રવિણસિંહ હરિસિંહ ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : મૂળ ગામ વઘાસિયા હાલ વાંકાનેર નિવાસી પ્રવિણસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વર્ષ ૭૪), તે નિર્મળસિંહ, સિદ્ધરાજસિંહ તથા જયપાલસિંહના પિતાશ્રીનું તા. ૨૪/૦૨/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૬/૦૨/૨૦૨૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ગણપતિના મંદિરે, સ્વપ્નલોક સોસાયટી, વાંકાનેરમાં નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text