વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલનું અવસાન

- text


વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલ ઉં.વ. 95 તે, ચંદ્રકાંતભાઈ જે. રાવલ, સ્વ. પ્રદ્યુમનભાઈ જે. રાવલ, રજનીકાંત જે. રાવલ ( પ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર ), દિનેશભાઈ જે. રાવલ( રાજકોટ નાગરિક સહકારી બેંક), દિપકભાઈ જે. રાવલ (જુનાગઢ એસ.ટી. )ના માતાનું તારીખ 26ને બુધવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 28ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે નૃસિંહકૃપા, મનમંદિર સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે. સગા સ્નેહીજનો મોબાઇલ નંબર 9428262622, 9374815748, 9898453333 પર શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text