મોરબી: જશવંતીબેન સુખરામભાઈ નિમાવતનું અવસાન

- text


મોરબી: જશવંતીબેન સુખરામભાઈ નિમાવત ઉં.વ.93 તે, ડૉ. બી.એસ. નિમાવત (જૂનાગઢ), દિનેશભાઈ એસ. નિમાવત ( પ્રમુખ, રામાનંદીય સાધુ સમાજ મોરબી, 9879993705) અને નરેન્દ્રભાઈ એસ. નિમાવત (9879566575)ના માતા તથા રવિ (9586055999), કંદર્પ અને સિદ્ધિબેનના દાદીનું તારીખ 26ને બુધવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 28ને શુક્રવારે સાંજે 4થી 6 ત્રિલોકધામ મંદિર, કુબેરનગર, મોરબી ખાતે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

 

- text