કોટડા નાયાણી: ભાઈશંકર મોહનલાલ પંડ્યાનું અવસાન

- text


ટંકારા : કોટડા નાયાણીવાસી ભાઈશંકર મોહનલાલ પંડ્યા ઉં.વ. 88 તે, સ્વ. દયાશંકરભાઈ અને વૃજલાલભાઈના ભાઈ તથા પ્રવિણચંદ્ર (9924870178 – 7016132229), રસિકલાલ (9879409338 – 6355955320) અને નિરંજનાબેનના પિતા તથા નૈમિષ અને મૌલિકનાં દાદા તથા સ્વ. નંદલાલ અંદરજી ભટ્ટ (મકનસર)ના જમાઈનું તારીખ 26ને બુધવારે અવસાન થયું છે. વર્તમામ પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

 

- text