વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું અવસાન

વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું તા. 30/04/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમના નીવાસ સ્થાને લોકડાઉનને ધ્યાનમાં લઈને પરીવારના સભ્ય પુરતુ સવારે 10...

વાંકાનેર : મીનાબેન રાજેશભાઈ વ્યાસનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી મીનાબેન રાજેશભાઈ વ્યાસ (ઉ.વ. 60), તે સ્વ. ધ્રુવભાઈ જી. વ્યાસના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મપત્નિ, મૌલિક, રાહુલના માતુશ્રી તેમજ હર્ષદભાઈ, વર્ષાબેન, હરેશભાઈના...

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના પત્ની જ્યોત્સનાબેનનું નિધન 

વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન સોમાણીનું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમાં તેમજ રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. ધારાસભ્ય...

વાંકાનેર : દલપતગર અમૃતગર ગોસ્વામીનું અવસાન

વાંકાનેર : ગોસ્વામી દલપતગર અમૃતગર (એન.ડી.એસ.-શિવમ હૉટેલવાળા), તે પીન્ટુભાઇ તથા ધવલભાઇના મોટા બાપુ, કૈ.શિવરાજગર - કૈ.રતિગરના નાના ભાઈ તેમજ બળવંતગર તથા કિશોરગરના મોટાભાઈનું તા.12/08/2020ને...

વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું...

વાંકાનેર : ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

  વાંકાનેર : મૂળ ગામ વાડોદર હાલ વાંકાનેર નિવાસી સ્વ. હરેન્દ્રસિંહ જીલુભા જાડેજાના ધર્મપત્ની ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 68)તે શક્તિસિંહ, હરપાલસિંહ, મનહરસિંહ, પ્રદ્યુમનસિંહના માતૃશ્રી તા....

વાંકાનેર : રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7-...

વાંકાનેર : પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકી,તે દીપકભાઈ(૯૨૭૫૧૩૦૬૩૬),હરેશભાઈ(૯૭૨૭૮૭૪૩૫૨)ના મોટાભાઈ,અમીતભાઈ(૯૨૭૭૨૦૪૯૯૯) અને નેહાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ કલાકે...

લુણસર : સમજુબેન અરજણભાઈ વસીયાણીનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી સમજુબેન અરજણભાઈ વસીયાણી (ઉ.વ. 97)નું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ...

વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: ખરીફ પાકના બિયારણની ખરીદી વખતે આટલું ધ્યાન રાખજો નહીં તો..

Morbi: મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ...

Morbi : પેન્શનરોને 31 જુલાઈ સુધીમાં હયાતિની ખરાઈ કરાવી લેવી

Morbi: રાજ્ય સરકારનાં IRLA Systemથી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે-જૂન-જુલાઇ, 2024 માસમાં કરાવવાની રહે છે. જે મુજબ જિલ્લા તિજોરી કચેરીથી તમામ પેન્શનરોનાં હયાતિનાં...

હળવદના રાતાભેર ગામની સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામેથી ગત ફેબ્રુઆરી માસમાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી જીતુ ઉર્ફે જીતેશ વરશીંગભાઇ કેરવાડીયા ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના...

Morbi: ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ

Morbi: મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના...