વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું અવસાન
વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું તા. 30/04/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમના નીવાસ સ્થાને લોકડાઉનને ધ્યાનમાં લઈને પરીવારના સભ્ય પુરતુ સવારે 10...
વાંકાનેર : મીનાબેન રાજેશભાઈ વ્યાસનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી મીનાબેન રાજેશભાઈ વ્યાસ (ઉ.વ. 60), તે સ્વ. ધ્રુવભાઈ જી. વ્યાસના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મપત્નિ, મૌલિક, રાહુલના માતુશ્રી તેમજ હર્ષદભાઈ, વર્ષાબેન, હરેશભાઈના...
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના પત્ની જ્યોત્સનાબેનનું નિધન
વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન સોમાણીનું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમાં તેમજ રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.
ધારાસભ્ય...
વાંકાનેર : દલપતગર અમૃતગર ગોસ્વામીનું અવસાન
વાંકાનેર : ગોસ્વામી દલપતગર અમૃતગર (એન.ડી.એસ.-શિવમ હૉટેલવાળા), તે પીન્ટુભાઇ તથા ધવલભાઇના મોટા બાપુ, કૈ.શિવરાજગર - કૈ.રતિગરના નાના ભાઈ તેમજ બળવંતગર તથા કિશોરગરના મોટાભાઈનું તા.12/08/2020ને...
વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું...
વાંકાનેર : ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન
વાંકાનેર : મૂળ ગામ વાડોદર હાલ વાંકાનેર નિવાસી સ્વ. હરેન્દ્રસિંહ જીલુભા જાડેજાના ધર્મપત્ની ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 68)તે શક્તિસિંહ, હરપાલસિંહ, મનહરસિંહ, પ્રદ્યુમનસિંહના માતૃશ્રી તા....
વાંકાનેર : રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7-...
વાંકાનેર : પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકી,તે દીપકભાઈ(૯૨૭૫૧૩૦૬૩૬),હરેશભાઈ(૯૭૨૭૮૭૪૩૫૨)ના મોટાભાઈ,અમીતભાઈ(૯૨૭૭૨૦૪૯૯૯) અને નેહાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ કલાકે...
લુણસર : સમજુબેન અરજણભાઈ વસીયાણીનું અવસાન
વાંકાનેર : લુણસર નિવાસી સમજુબેન અરજણભાઈ વસીયાણી (ઉ.વ. 97)નું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ...
વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ...