વાંકાનેર: હંસાબા જસુદાન ગઢવીનું અવસાન

વાંકાનેર: મૂળ વિરવદરકા હાલ વાંકાનેરવાસી હંસાબા જસુદાન ગઢવી (બારહટ) ઉં.વ. 52 તે, જસુદાન ગઢવી (મો.નં. 76000 97096)ના પત્નિ તથા મેહુલભાઈ જસુદાન ગઢવી (97121 98301)ના...

વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજા ( ઉ.વ.85) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ હરેન્દ્રસિંહ જાડેજાના કાકી, કુલદીપસિંહ શક્તિસિંહ જાડેજાના દાદીનું તા. 23ને...

વાંકાનેર : કિર્તીકુમાર પ્રેમજીભાઈ પરમાર (એડવોકેટ નોટરી)નું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કિર્તીકુમાર પી. પરમાર (એડવોકેટ નોટરી, ઉ.વ. 51), તે પ્રેમજીભાઇ કાનજીભાઇ પરમારના પુત્ર, રાજુભાઇ પરમાર તથા પ્રદિપભાઇ પરમારના નાના ભાઇ તેમજ...

વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું...

વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયાનું અવસાન

  વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયા (ઉ.વર્ષ.69)નું 28ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.હાલ કોરોના મહામારી ના લીધે તેમની સ્મશાન યાત્રા તા.29ને સવારે 8 વાગ્યે તેમના...

વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ...

વાંકાનેર નિવાસી અરૂણાબેન જગદીશભાઈ જાનીનું અવસાન, શનિવારે બેસણું

વાંકાનેર : વાકાંનેર નિવાસી જગદીશભાઇ ભાઈશંકરભાઈ જાનીના ધમૅપત્ની અરૂણાબેન જગદીશભાઇ જાની ઉં.વ. 60 નું તા. 15/11/2019 ના રોજ અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.16/11/2019...

બિંદુભાઈ ભાનુશંકર રાવલનું અવસાન : બેસણું મોકૂફ

વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી હાલ આણંદ સ્થિત બિન્દુભાઈ ભાનુશંકર રાવલ (ઉ.૫૭) તે મિનાક્ષીબેનના પતિ તથા રવિના, નિખીલના પિતા અને ઉષાબેન, અરૂણભાઈ, કિર્તીભાઇ, રેખાબેનના...

લુણસર : મધુબેન મનસુખભાઇ દુદકિયાનું અવસાન

લુણસર: મનસુખભાઇ ત્રિકમજીભાઈ દુદકિયાના ધર્મપત્નિ મધુબેન મનસુખભાઇ દુદકિયા (ઉં.વ. 80) તે, ઈશ્વરભાઈ (મો.95745 36736)ના માતા તથા ચિરાગ (97140 02823), ધર્મેશ ( 88494 99445)ના દાદી...

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદાનું (મીર સાહેબ) અવસાન

વાંકાનેર : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું શનિવારે સાંજે અવસાન થયું છે. અદમ્ય લોક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ડી-માર્ટ પાસે નાગ અને નાગણીની પ્રણયક્રીડા : જુઓ વિડીયો 

મોરબી : મોરબીના ડી માર્ટ પાસે નાગ અને નાગણી એક બીજામાં લિન થઈને પ્રણય ક્રીડા કરતા ધ્યાને ચડ્યા હતા. આ દુર્લભ ઘટનાને અહીંથી પસાર...

મોરબી સિવિલમાં 40 પ્રસૂતા બહેનોને શિરાનું વિતરણ કરતું જલારામ મંદિર મહિલા મંડળ 

દોશી પરિવારના સહયોગથી હાથ ધરાયુ સેવાકાર્ય : મહિલા મંડળના અનેક બહેનો જોડાયા મોરબી : મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના...

વાંકાનેરમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ આશિષ હેમુભાઈ ઉધરેજીયા ઉ.વ.25 રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગરવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી...

હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ કાલે મંગળવારે હાપાથી 4 કલાક મોડી ઉપડશે

મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 21 મે, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન...