બિંદુભાઈ ભાનુશંકર રાવલનું અવસાન : બેસણું મોકૂફ

- text


વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી હાલ આણંદ સ્થિત બિન્દુભાઈ ભાનુશંકર રાવલ (ઉ.૫૭) તે મિનાક્ષીબેનના પતિ તથા રવિના, નિખીલના પિતા અને ઉષાબેન, અરૂણભાઈ, કિર્તીભાઇ, રેખાબેનના લઘુબંધુ તથા મનોજભાઈ (રાજકોટ)ના બનેવીનુ તા.૩ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને રૂબરૂ બેસણું ન રાખતા ટેલીફોનિક બેસણુ તારીખ ૫-૬-૨૦૨૦ને શુક્રવાર સાંજે ૪થી ૬ દરમિયાન રાખેલ છે. રાવલ પરિવારે
(કિર્તીભાઇ રાવલ) મો.નં. ૯૯૯૮૦૮૭૫૧૮, (અરૂણભાઇ રાવલ) મો.નં. ૬૩૫૫૭૬૦૩૩૪, તથા
(મનોજભાઈ જાની) ૯૬૨૪૮૯૪૯૫૦ મોબાઈલ નંબર પર શોક સંદેશ વ્યક્ત કરવા જણાવ્યું છે.

- text