વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયાનું અવસાન

- text


 

વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયા (ઉ.વર્ષ.69)નું 28ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.હાલ કોરોના મહામારી ના લીધે તેમની સ્મશાન યાત્રા તા.29ને સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી ઘર મેળે રાખેલ છે.

- text