વાંકાનેર : મીનાબેન રાજેશભાઈ વ્યાસનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી મીનાબેન રાજેશભાઈ વ્યાસ (ઉ.વ. 60), તે સ્વ. ધ્રુવભાઈ જી. વ્યાસના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મપત્નિ, મૌલિક, રાહુલના માતુશ્રી તેમજ હર્ષદભાઈ, વર્ષાબેન, હરેશભાઈના મોટા ભાભીનું તા. 09-03-2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 13-03-2021ને શનિવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન ઠકકર શેરી, એસ.બી.આઈ. બેન્કની સામે વાંકાનેર ખાતે રાખેલ છે.

- text

- text