વાંકાનેર : ભુપતભાઈ દલપતભાઈ સપાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભુપતભાઈ દલપતભાઈ સપાણી(ઉ.વ.81),દલપતભાઈના પુત્ર,વિપીનભાઈ(9426575007),ચેતનાબેન,સ્મૃતિબેનના પિતાશ્રી તથા રૂપલબેનના સસરાનું તા.10ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.ધર્મેશભાઈ મો.9898188000,મયુરભાઈ મો.9824241234

વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ...

વાંકાનેર નિવાસી ગંગારામભાઈ ધરોડિયાનું અવસાન

વાંકાનેર: વાંકનેર નિવાસી ગંગારામભાઈ મનજીભાઈ ધરોડીયા (ઉ.વ.75), તે ચતુરભાઈ, ચંદ્રકાંતભાઈ (96646 72602), ચંપકભાઈના ભાઈ, તે જસમીનભાઇ(98256 32850), પ્રદીપભાઈ (99794 74500)ના પિતાનું તા.16/2/2022ના રોજ અવસાન...

વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...

બિંદુભાઈ ભાનુશંકર રાવલનું અવસાન : બેસણું મોકૂફ

વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી હાલ આણંદ સ્થિત બિન્દુભાઈ ભાનુશંકર રાવલ (ઉ.૫૭) તે મિનાક્ષીબેનના પતિ તથા રવિના, નિખીલના પિતા અને ઉષાબેન, અરૂણભાઈ, કિર્તીભાઇ, રેખાબેનના...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...

વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહનું અવસાન

  વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહ( કોટડા નાયાણી) તે જાડેજા અશોકસિંહ ભરતસિંહના પુત્ર, જાડેજા ગજેન્દ્રસિંહ અશોકસિંહના ભાઈનું તા.15ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે...

વાંકાનેર : વૈદરાજ ગુણવંતભાઈ સુરાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વૈદરાજ ગુણવંતભાઈ વસરામભાઈ સુરાણી તે અતુલભાઈ, ભાવેશભાઈ, શીતલબેન કિરીટકુમાર ગોહેલ અને સંગીતાબેન હિતેશકુમાર લખતરિયાના પિતાશ્રી અને ધવલ, જયદીપ અને સૌરભના...

વાંકાનેરના કાંતિલાલ દેવશંકર પંડ્યાનું અવસાન

વાંકાનેર : ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. કાંતિલાલ દેવશંકર પંડયા(ઉ.વ.૮૮) તે સ્વ.બળવંતરાય, સ્વ. ધીરજલાલના ભાઈ, સ્વ. હરીહરભાઈ, પ્રફુલભાઇ, નંદાભાઈ, પ્રદ્યુમનભાઈ ,હર્ષાબેન કૅ. પંડયા, લીલાબેન એમ....

વાંકાનેરના મહિલા કોર્પોરેટરનું અવસાન

વાંકાનેર: દાદલ વિરીબેન અંબારામભાઈ ( વાંકાનેર પલિકા વોર્ડ ન.૩ ના કોર્પોરેટર) જે રાજગોર રમેશભાઈ અને અશોકભાઈના માતુશ્રી તેમજ કટલાભાઈના ભાભી અને બાબુભાઈ રાજગોર(મોમાઈ હોન્ડા)...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...