વાંકાનેર : ભુપતભાઈ દલપતભાઈ સપાણીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી ભુપતભાઈ દલપતભાઈ સપાણી(ઉ.વ.81),દલપતભાઈના પુત્ર,વિપીનભાઈ(9426575007),ચેતનાબેન,સ્મૃતિબેનના પિતાશ્રી તથા રૂપલબેનના સસરાનું તા.10ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.ધર્મેશભાઈ મો.9898188000,મયુરભાઈ મો.9824241234
વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ...
વાંકાનેર નિવાસી ગંગારામભાઈ ધરોડિયાનું અવસાન
વાંકાનેર: વાંકનેર નિવાસી ગંગારામભાઈ મનજીભાઈ ધરોડીયા (ઉ.વ.75), તે ચતુરભાઈ, ચંદ્રકાંતભાઈ (96646 72602), ચંપકભાઈના ભાઈ, તે જસમીનભાઇ(98256 32850), પ્રદીપભાઈ (99794 74500)ના પિતાનું તા.16/2/2022ના રોજ અવસાન...
વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...
બિંદુભાઈ ભાનુશંકર રાવલનું અવસાન : બેસણું મોકૂફ
વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી હાલ આણંદ સ્થિત બિન્દુભાઈ ભાનુશંકર રાવલ (ઉ.૫૭) તે મિનાક્ષીબેનના પતિ તથા રવિના, નિખીલના પિતા અને ઉષાબેન, અરૂણભાઈ, કિર્તીભાઇ, રેખાબેનના...
વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન
વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...
વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહનું અવસાન
વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહ( કોટડા નાયાણી) તે જાડેજા અશોકસિંહ ભરતસિંહના પુત્ર, જાડેજા ગજેન્દ્રસિંહ અશોકસિંહના ભાઈનું તા.15ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે...
વાંકાનેર : વૈદરાજ ગુણવંતભાઈ સુરાણીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી વૈદરાજ ગુણવંતભાઈ વસરામભાઈ સુરાણી તે અતુલભાઈ, ભાવેશભાઈ, શીતલબેન કિરીટકુમાર ગોહેલ અને સંગીતાબેન હિતેશકુમાર લખતરિયાના પિતાશ્રી અને ધવલ, જયદીપ અને સૌરભના...
વાંકાનેરના કાંતિલાલ દેવશંકર પંડ્યાનું અવસાન
વાંકાનેર : ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. કાંતિલાલ દેવશંકર પંડયા(ઉ.વ.૮૮) તે સ્વ.બળવંતરાય, સ્વ. ધીરજલાલના ભાઈ, સ્વ. હરીહરભાઈ, પ્રફુલભાઇ, નંદાભાઈ, પ્રદ્યુમનભાઈ ,હર્ષાબેન કૅ. પંડયા, લીલાબેન એમ....
વાંકાનેરના મહિલા કોર્પોરેટરનું અવસાન
વાંકાનેર: દાદલ વિરીબેન અંબારામભાઈ ( વાંકાનેર પલિકા વોર્ડ ન.૩ ના કોર્પોરેટર) જે રાજગોર રમેશભાઈ અને અશોકભાઈના માતુશ્રી તેમજ કટલાભાઈના ભાભી અને બાબુભાઈ રાજગોર(મોમાઈ હોન્ડા)...