વાંકાનેર : ચંદુભા જશુભા જાડેજાનું અવસાન

- text


વાંકાનેર : મૂળ ચાંચાવદરડા હાલ વાંકાનેર નિવાસી ચંદુભા જશુભા જાડેજા, તે રણજીતસિંહ, અજીતસિંહ અને પ્રતાપસિંહના પિતાનું તા. 13/01/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 18/01/2021ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાન દિગ્વિજયનગર (પેડક), વાંકાનેર ખાતે રાખેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા. 22/01/2021ને શુક્રવારના રોજ રાખેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા. 22/01/2021ને શુક્રવારના રોજ રાખેલ છે. (99099 72967, 99247 69999)

- text

- text