મોરબી : વિનોદભાઈ સુખલાલ શાહનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વિનોદભાઈ સુખલાલ શાહ (ઉ.વ. 82), તે સુખલાલ રાયચંદ શાહના પુત્ર, મિનેશભાઈ (94267 88176), ભાવેશભાઈ (પ્રમુખ, વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ, 98799 10481, 94294 71426), ભુપેશભાઈ (98250 52670) અને મોનાબેન હરીશભાઈના પિતા, વત્સલ, મોક્ષલ, કુશલ અને કૃષાના દાદા, કુલદીપ અને ડો. મેઘનાના નાના, અમૃતલાલ પોપટલાલ શાહ (મુંબઈ)ના જમાઈનું તા. 12/01/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 15/01/2021ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે.

- text

 

- text