વાંકાનેર : મધુકાન્તાબેન દીપકભાઈ દોશીનું અવસાન

- text


વાંકાનેર : મધુકાન્તાબેન દીપકભાઈ દોશીનું તા. ૧૩.૦૧.૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૫.૦૧.૨૦૨૧ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (ડીમ્પલ દોશી ૯૮૨૪૦ ૯૯૬૩૬, અલ્પા દોશી ૬૩૫૩૩ ૮૭૭૮૨, સ્મિત દોશી 93284 59369)

- text

- text