વાંકાનેર : મીનાબેન રાજેશભાઈ વ્યાસનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી મીનાબેન રાજેશભાઈ વ્યાસ (ઉ.વ. 60), તે સ્વ. ધ્રુવભાઈ જી. વ્યાસના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મપત્નિ, મૌલિક, રાહુલના માતુશ્રી તેમજ હર્ષદભાઈ, વર્ષાબેન, હરેશભાઈના...

વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન સોમણીનું નિધન

ગુરુવારે સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, ભાજપ અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન એવા ઉષાબેન સોમણીનું આજે...

વઘાસિયા : લખુભા શિવુભા ઝાલાનું અવસાન

વાંકાનેર : વઘાસિયા નિવાસી લખુભા શિવુભા ઝાલા, તે ઘનશ્યામસિંહ (દેવમણી), જયવંતસિંહ તથા રઘુવીરસિંહના પિતાશ્રી તેમજ ઋષિરાજસિંહ, કેસરીદેવસિંહ, ખોડુંભા તથા તખુભાના દાદાજીનું તા. 12-07-2020ને રવિવારના...

વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ...

વાંકાનેર નિવાસી ઈન્દુમતિબેન કનૈયાલાલ ત્રિવેદીનું અવસાન

વાંકાનેર: ઔદિચ્ય બ્રાહ્મણ ( સતર તાલુકા) ત્રિવેદી ઈન્દુમતિબેન કનૈયાલાલ (ઉ.વ.૮૦, વાંકાનેર નિવાસી) તે સ્વ. કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના પત્નિ, ધર્મેન્દ્રભાઈ (રાજુ), લીનાબેન કૌશલભાઈ પંડ્યા, હર્ષાબેન...

વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...

વાંકાનેર : ગારીયા નિવાસી વાળા ગંભીરસિંહ નાથુભાનું અવસાન

વાંકાનેર : વાળા ગંભીરસિંહ નાથુભા, તે મહિપાલસિંહ (પોલીસ કોન્સ્ટેબલ એ ડિવિઝન, મોરબી)ના પિતા, નરવીનસિંહના ભાઈ, ભગીરથસિંહના કાકાનું તા. 14/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની...

વાંકાનેર : ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

  વાંકાનેર : મૂળ ગામ વાડોદર હાલ વાંકાનેર નિવાસી સ્વ. હરેન્દ્રસિંહ જીલુભા જાડેજાના ધર્મપત્ની ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 68)તે શક્તિસિંહ, હરપાલસિંહ, મનહરસિંહ, પ્રદ્યુમનસિંહના માતૃશ્રી તા....

વાંકાનેર : લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયાનું અવસાન

વાંકાનેર : મૂળ ચેલા (ધ્રોલ), હાલ લંડન નિવાસી લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયા (ઉ.વ. 90), તે સ્વ. ડો. અમૃતલાલ (અમુભાઈ- લેસ્ટર), સ્વ. નયનાબેન વરીયા (વાંકાનેર) તેમજ...

વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયાનું અવસાન

  વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયા (ઉ.વર્ષ.69)નું 28ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.હાલ કોરોના મહામારી ના લીધે તેમની સ્મશાન યાત્રા તા.29ને સવારે 8 વાગ્યે તેમના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...