વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું...

મૂળ વાંકાનેરના નિવૃત જવાન પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટીનું અવસાન

  વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટી (રીટા. આર્મી) (ઉ.વ.40) તે નરેન્દ્રભાઈ કાનજીભાઈ ભટ્ટી(નિવૃત એસ.ટી. કંડકટર)નાં પુત્ર, પ્રિયાંશનાં પિતા, રવિનાં મોટા...

વાંકાનેરઃ લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ વસીયાણીનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ રામજીભાઈ વસીયાણી (ઉં.વ. 53) તે કાંતિલાલ રામજીભાઈ વસીયાણી તથા ઈશ્વરભાઈ રામજીભાઈ વસીયાણી તથા અરવિંદભાઈ રામજીભાઈ વસીયાણી તથા ઘનશ્યામભાઈ રામજીભાઈ...

વાંકાનેર : મીનાબેન રાજેશભાઈ વ્યાસનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી મીનાબેન રાજેશભાઈ વ્યાસ (ઉ.વ. 60), તે સ્વ. ધ્રુવભાઈ જી. વ્યાસના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મપત્નિ, મૌલિક, રાહુલના માતુશ્રી તેમજ હર્ષદભાઈ, વર્ષાબેન, હરેશભાઈના...

વઘાસિયા : લખુભા શિવુભા ઝાલાનું અવસાન

વાંકાનેર : વઘાસિયા નિવાસી લખુભા શિવુભા ઝાલા, તે ઘનશ્યામસિંહ (દેવમણી), જયવંતસિંહ તથા રઘુવીરસિંહના પિતાશ્રી તેમજ ઋષિરાજસિંહ, કેસરીદેવસિંહ, ખોડુંભા તથા તખુભાના દાદાજીનું તા. 12-07-2020ને રવિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મગજના નિષ્ણાંત ન્યુરોફિઝિશયન ડો. મિતુલ કાસુન્દ્રા મંગળવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  સ્ટ્રોક, માથા- ગરદન- પીઠ- હાથપગનો દુખાવો, માંસપેશી તથા ચેતાતંતુઓની બીમારી, કંપવાત કે અન્ય ધ્રુજારી, ચિતભ્રમ, યાદશકિત જતી રહેવી કે ગાંડપણ આવવુ વાઈ, તાણ, આંચકી...

સીરામીક ક્લસ્ટરમાં રોજિંદી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત

  નવા રોડના કામને કારણે અને સિટીમાં પાર્કિંગ સમસ્યાથી ટ્રાફિક સમસ્યા વકરી  મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગના હબ એવા મોરબી શહેર અને...

પંખા, એસી ધમધોકાર..મોરબી જિલ્લામાં દૈનિક 1200 મેગાવોટ વીજ માંગ વધી 

જિલ્લાના 26 સબસ્ટેશનોમાં દૈનિક સરેરાશ 15000 મેગાવોટ વીજળીનો વપરાશ  મોરબી : વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબી જિલ્લામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજળીનો...

વિજયનગર (માણાબા) ખાતે 7 મે સુધી ભાગવત સપ્તાહનું આયોજન

માળિયા (મિ.): સમસ્ત ગોપી મંડળ તેમજ ગ્રામજનો દ્વારા વિજયનગર (માણાબા) ગામે તારીખ 1 મે ને બુધવાર થી 7 મે ને મંગળવાર સુધી શ્રીમદ ભાગવત...