વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન
વાંકાનેર : મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું...
મૂળ વાંકાનેરના નિવૃત જવાન પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટીનું અવસાન
વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટી (રીટા. આર્મી) (ઉ.વ.40) તે નરેન્દ્રભાઈ કાનજીભાઈ ભટ્ટી(નિવૃત એસ.ટી. કંડકટર)નાં પુત્ર, પ્રિયાંશનાં પિતા, રવિનાં મોટા...
વાંકાનેરઃ લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ વસીયાણીનું અવસાન
વાંકાનેર : લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ રામજીભાઈ વસીયાણી (ઉં.વ. 53) તે કાંતિલાલ રામજીભાઈ વસીયાણી તથા ઈશ્વરભાઈ રામજીભાઈ વસીયાણી તથા અરવિંદભાઈ રામજીભાઈ વસીયાણી તથા ઘનશ્યામભાઈ રામજીભાઈ...
વાંકાનેર : મીનાબેન રાજેશભાઈ વ્યાસનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી મીનાબેન રાજેશભાઈ વ્યાસ (ઉ.વ. 60), તે સ્વ. ધ્રુવભાઈ જી. વ્યાસના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મપત્નિ, મૌલિક, રાહુલના માતુશ્રી તેમજ હર્ષદભાઈ, વર્ષાબેન, હરેશભાઈના...
વઘાસિયા : લખુભા શિવુભા ઝાલાનું અવસાન
વાંકાનેર : વઘાસિયા નિવાસી લખુભા શિવુભા ઝાલા, તે ઘનશ્યામસિંહ (દેવમણી), જયવંતસિંહ તથા રઘુવીરસિંહના પિતાશ્રી તેમજ ઋષિરાજસિંહ, કેસરીદેવસિંહ, ખોડુંભા તથા તખુભાના દાદાજીનું તા. 12-07-2020ને રવિવારના...