અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (10:30 AM)
સજનપર : ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરાનું અવસાન
ટંકારા : સજનપર નિવાસી ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરા (ઉં.વ.65), તે જીજ્ઞેશભાઈ ભીમજીભાઈ બરાસરાના પિતાનું તા.19-04-2021ને સોમવારના રોજ અવસાન થયું છે....
વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...
અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)
ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન
મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...
વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાનીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાની તે રાજેશભાઈ જાનીના ભાઈ તથા હર્ષિલ અને હર્ષના પિતાનું તારીખ 7 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
વાંકાનેર : ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલનું અવસાન
વાંકાનેર : મુળ ગામ મોરચંદ હાલ વાંકાનેર નિવાસી ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલ, તે જયદીપસિંહ, મયુરસિંહ અને ઉત્તમસિંહના પિતા તેમજ વેલુભા અને ભૂપતસિંહના ભાઈનું તા....
લુણસર : ભગવતીબેન શિવાભાઈ સીતાપરાનું અવસાન
વાંકાનેર : લુણસર નિવાસી શિવાભાઈ તળશીભાઈ સીતાપરાના ધર્મપત્નિ ભગવતીબેન, તે મનસુખભાઇ ગોરધનભાઈ તથા સ્વ. અરવિંદભાઈના ભાભી તથા હિતેષભાઈ, તુષારભાઈના માતુશ્રીનુ આજ રોજ તારીખ ૨૫/૭/૨૦૨૦...
વાંકાનેર : પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકી,તે દીપકભાઈ(૯૨૭૫૧૩૦૬૩૬),હરેશભાઈ(૯૭૨૭૮૭૪૩૫૨)ના મોટાભાઈ,અમીતભાઈ(૯૨૭૭૨૦૪૯૯૯) અને નેહાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ કલાકે...
વાંકાનેર : ભાનુશંકર રાજારામભાઈ ઠાકરનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી ભાનુશંકર રાજારામભાઈ ઠાકર (ઉ.વ. 87), તે ઠાકર લલિતભાઈ મોહનલાલ, ઠાકર ભરતભાઈ મોહનલાલ (ગાયત્રી ટ્રાન્સપોર્ટ), ઠાકર નલીનભાઇ મોહનલાલના કાકાનું તારીખ 20-02-2022...
વાંકાનેર: હંસાબા જસુદાન ગઢવીનું અવસાન
વાંકાનેર: મૂળ વિરવદરકા હાલ વાંકાનેરવાસી હંસાબા જસુદાન ગઢવી (બારહટ) ઉં.વ. 52 તે, જસુદાન ગઢવી (મો.નં. 76000 97096)ના પત્નિ તથા મેહુલભાઈ જસુદાન ગઢવી (97121 98301)ના...
વાંકાનેર : લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયાનું અવસાન
વાંકાનેર : મૂળ ચેલા (ધ્રોલ), હાલ લંડન નિવાસી લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયા (ઉ.વ. 90), તે સ્વ. ડો. અમૃતલાલ (અમુભાઈ- લેસ્ટર), સ્વ. નયનાબેન વરીયા (વાંકાનેર) તેમજ...