અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (10:30 AM)

સજનપર : ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરાનું અવસાન ટંકારા : સજનપર નિવાસી ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરા (ઉં.વ.65), તે જીજ્ઞેશભાઈ ભીમજીભાઈ બરાસરાના પિતાનું તા.19-04-2021ને સોમવારના રોજ અવસાન થયું છે....

વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...

અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)

ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...

વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાનીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાની તે રાજેશભાઈ જાનીના ભાઈ તથા હર્ષિલ અને હર્ષના પિતાનું તારીખ 7 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

વાંકાનેર : ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલનું અવસાન

વાંકાનેર : મુળ ગામ મોરચંદ હાલ વાંકાનેર નિવાસી ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલ, તે જયદીપસિંહ, મયુરસિંહ અને ઉત્તમસિંહના પિતા તેમજ વેલુભા અને ભૂપતસિંહના ભાઈનું તા....

લુણસર : ભગવતીબેન શિવાભાઈ સીતાપરાનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી શિવાભાઈ તળશીભાઈ સીતાપરાના ધર્મપત્નિ ભગવતીબેન, તે મનસુખભાઇ ગોરધનભાઈ તથા સ્વ. અરવિંદભાઈના ભાભી તથા હિતેષભાઈ, તુષારભાઈના માતુશ્રીનુ આજ રોજ તારીખ ૨૫/૭/૨૦૨૦...

વાંકાનેર : પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકી,તે દીપકભાઈ(૯૨૭૫૧૩૦૬૩૬),હરેશભાઈ(૯૭૨૭૮૭૪૩૫૨)ના મોટાભાઈ,અમીતભાઈ(૯૨૭૭૨૦૪૯૯૯) અને નેહાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ કલાકે...

વાંકાનેર : ભાનુશંકર રાજારામભાઈ ઠાકરનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભાનુશંકર રાજારામભાઈ ઠાકર (ઉ.વ. 87), તે ઠાકર લલિતભાઈ મોહનલાલ, ઠાકર ભરતભાઈ મોહનલાલ (ગાયત્રી ટ્રાન્સપોર્ટ), ઠાકર નલીનભાઇ મોહનલાલના કાકાનું તારીખ 20-02-2022...

વાંકાનેર: હંસાબા જસુદાન ગઢવીનું અવસાન

વાંકાનેર: મૂળ વિરવદરકા હાલ વાંકાનેરવાસી હંસાબા જસુદાન ગઢવી (બારહટ) ઉં.વ. 52 તે, જસુદાન ગઢવી (મો.નં. 76000 97096)ના પત્નિ તથા મેહુલભાઈ જસુદાન ગઢવી (97121 98301)ના...

વાંકાનેર : લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયાનું અવસાન

વાંકાનેર : મૂળ ચેલા (ધ્રોલ), હાલ લંડન નિવાસી લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયા (ઉ.વ. 90), તે સ્વ. ડો. અમૃતલાલ (અમુભાઈ- લેસ્ટર), સ્વ. નયનાબેન વરીયા (વાંકાનેર) તેમજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...