લુણસર : ભગવતીબેન શિવાભાઈ સીતાપરાનું અવસાન

- text


વાંકાનેર : લુણસર નિવાસી શિવાભાઈ તળશીભાઈ સીતાપરાના ધર્મપત્નિ ભગવતીબેન, તે મનસુખભાઇ ગોરધનભાઈ તથા સ્વ. અરવિંદભાઈના ભાભી તથા હિતેષભાઈ, તુષારભાઈના માતુશ્રીનુ આજ રોજ તારીખ ૨૫/૭/૨૦૨૦ ને શનિવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખી છે. સગા-સંબંધીઓએ મો.નં. ૯૯૯૮૯ ૭૧૯૬૨ અથવા ૯૮૯૮૦ ૯૫૯૪૪ પર સંપર્ક કરવો.

- text

- text