વાંકાનેર : ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલનું અવસાન

- text


વાંકાનેર : મુળ ગામ મોરચંદ હાલ વાંકાનેર નિવાસી ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલ, તે જયદીપસિંહ, મયુરસિંહ અને ઉત્તમસિંહના પિતા તેમજ વેલુભા અને ભૂપતસિંહના ભાઈનું તા. ૧૬-૦૯-૨૦૨૧ ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૦-૦૯-૨૦૨૧ ને સોમવારના રોજ પ્રજાપતિ સમાજની વાડી, મીલપ્લોટ, રેલવે સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text