બિંદુભાઈ ભાનુશંકર રાવલનું અવસાન : બેસણું મોકૂફ
વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી હાલ આણંદ સ્થિત બિન્દુભાઈ ભાનુશંકર રાવલ (ઉ.૫૭) તે મિનાક્ષીબેનના પતિ તથા રવિના, નિખીલના પિતા અને ઉષાબેન, અરૂણભાઈ, કિર્તીભાઇ, રેખાબેનના...
અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (10:30 AM)
સજનપર : ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરાનું અવસાન
ટંકારા : સજનપર નિવાસી ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરા (ઉં.વ.65), તે જીજ્ઞેશભાઈ ભીમજીભાઈ બરાસરાના પિતાનું તા.19-04-2021ને સોમવારના રોજ અવસાન થયું છે....
વાંકાનેર : જીતુભા બહાદુરસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી જીતુભા બહાદુરસિંહ ઝાલા, તે ઘનુભાના મોટા ભાઈનું તા. 23/12/2020ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 25/12/2020ને શુક્રવારે સાંજે 4થી...
વાંકાનેર : ભુપતભાઈ દલપતભાઈ સપાણીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી ભુપતભાઈ દલપતભાઈ સપાણી(ઉ.વ.81),દલપતભાઈના પુત્ર,વિપીનભાઈ(9426575007),ચેતનાબેન,સ્મૃતિબેનના પિતાશ્રી તથા રૂપલબેનના સસરાનું તા.10ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.ધર્મેશભાઈ મો.9898188000,મયુરભાઈ મો.9824241234
અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)
ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન
મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...
વાંકાનેર : હેમલતાબેન મહેશભાઈ દોશીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી હેમલતાબેન મહેશભાઈ દોશી (ઉ.વ. 62), તે પૂનમચંદ મનસુખલાલ દોશી (કટલેરીવાળા)ના પુત્રવધુ, સ્વ. મહેશભાઈના ધર્મપત્ની, સુરેશભાઈ, ઉષાબેનના ભાભી, વિલાસબેનના જેઠાણી, ભાવિક,...
વાંકાનેર: હંસાબા જસુદાન ગઢવીનું અવસાન
વાંકાનેર: મૂળ વિરવદરકા હાલ વાંકાનેરવાસી હંસાબા જસુદાન ગઢવી (બારહટ) ઉં.વ. 52 તે, જસુદાન ગઢવી (મો.નં. 76000 97096)ના પત્નિ તથા મેહુલભાઈ જસુદાન ગઢવી (97121 98301)ના...
વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું અવસાન
વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું તા. 30/04/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમના નીવાસ સ્થાને લોકડાઉનને ધ્યાનમાં લઈને પરીવારના સભ્ય પુરતુ સવારે 10...
વાંકાનેર નિવાસી રતનબેન માકાસણાનું અવસાન
વાંકાનેર: વાંકાનેર નિવાસી રતનબેન અમરશીભાઈ માકાસણા (ઉં.વ. 95) તે ધનજીભાઈ અને રમેશભાઈ (મો. નં. 9727722763)ના માતા નિલેશભાઈ અને ધ્રુમિલભાઈના દાદીનું તારીખ 3/9/2022 ને શનિવારના...
વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું...