લુણસર : જય ગોરધનભાઈ સીતાપરાનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી જય ગોરધનભાઈ સીતાપરા, તે ગોરધનભાઈ અને પારૂલબેનના પુત્રનું તારીખ 14/09/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17...

ઘુંટુ નિવાસી જયંતીલાલ વશરામભાઈ સોરીયાનું અવસાન

મોરબી : ઘુંટુ નિવાસી જયંતીલાલ વશરામભાઈ સોરીયા (ઉ.વ. 54)નું તા. 10/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/10/2019ના રોજ તેમના નિવાસ-સ્થાન હરિનગર સોસાયટી,...

મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલાનું અવસાન

મોરબી : મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલા, તે સ્વ. બાબુભાઇ દેવજીભાઈ રાઠોડના પુત્રી, સ્વ. મોહનભાઇ દેવજીભાઈ રાઠોડના ભત્રીજી(વિલે પાર્લે ટ્રસ્ટ), અશ્વિનભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઇ અને...

મોરબી : ચકુભાઈ કમાભાઈ ડાભીનું અવસાન

મોરબી : ચકુભાઈ કમાભાઈ ડાભી તે ભરતભાઇ,અશોકભાઈ સુરેશભાઈના પિતાનું તા.28 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.30 ડિસેમ્બરના રોજ સાંજે 4થી6 દરમિયાન તેમના...

મોરબી : કેશવજીભાઇ પ્રાગજીભાઈ ઉઘરેજા(ઉ.વ.૭૦)નું અવસાન

મોરબી : કેશવજીભાઇ પ્રાગજીભાઈ ઉઘરેજા(ઉ.વ.૭૦) તા.૧૮-૮-૧૮ રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા. ૧૯-૮-૧૮ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે,...

બરવાળા : શાંતિબેન લવજીભાઈ શેરસિયાનું અવસાન

મોરબી : બરવાળાના નિવાસી શાંતિબેન લવજીભાઈ શેરસિયા(ઉ.વ.95),તે મણિલાલભાઈ,કાંતિલાલભાઈ,અરવિંદભાઈના માતાશ્રી અને જીતેન્દ્રભાઈ,મયૂરભાઈના દાદીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 3...

મોરબી નિવાસી મનોજભાઈ પુષ્કરભાઈ દવેનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મનોજભાઈ પુષ્કરભાઈ દવે (ઉ.વ.55) તે પુષ્કરભાઈ મોહનભાઈ દવેનાં પુત્ર, નીમેષભાઈ, નીખીલભાઈ, કલ્પનાબેન નાં ભાઈ, ભરતભાઈ ઓઝાના સાળાનું...

મોરબી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજાનુ અવસાન

મોરબી : મૂળ બંગાવડી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજા તે કરમશીભાઈ દામજીભાઈ દેત્રોજાના પૌત્ર અને ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજાના પુત્ર અને જીવરાજભાઈ, દામજીભાઈ અને કિરીટભાઈના ભત્રીજાનું...

મોરબી નિવાસી કિશોરચંદ્ર આચાર્યનું અવસાન

મોરબી : કિશોરચંદ્ર ટપુલાલ આચાર્ય (રિટાયર્ડ કર્મચારી, એલ.ઈ.કોલેજ-મોરબી) તે રમાબેનના પતિ, તે કલ્પેશભાઈના પિતાનું તા. 21/9/2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...

વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન

મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪:...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...