લુણસર : જય ગોરધનભાઈ સીતાપરાનું અવસાન
વાંકાનેર : લુણસર નિવાસી જય ગોરધનભાઈ સીતાપરા, તે ગોરધનભાઈ અને પારૂલબેનના પુત્રનું તારીખ 14/09/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17...
ઘુંટુ નિવાસી જયંતીલાલ વશરામભાઈ સોરીયાનું અવસાન
મોરબી : ઘુંટુ નિવાસી જયંતીલાલ વશરામભાઈ સોરીયા (ઉ.વ. 54)નું તા. 10/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/10/2019ના રોજ તેમના નિવાસ-સ્થાન હરિનગર સોસાયટી,...
મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલાનું અવસાન
મોરબી : મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલા, તે સ્વ. બાબુભાઇ દેવજીભાઈ રાઠોડના પુત્રી, સ્વ. મોહનભાઇ દેવજીભાઈ રાઠોડના ભત્રીજી(વિલે પાર્લે ટ્રસ્ટ), અશ્વિનભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઇ અને...
મોરબી : ચકુભાઈ કમાભાઈ ડાભીનું અવસાન
મોરબી : ચકુભાઈ કમાભાઈ ડાભી તે ભરતભાઇ,અશોકભાઈ સુરેશભાઈના પિતાનું તા.28 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.30 ડિસેમ્બરના રોજ સાંજે 4થી6 દરમિયાન તેમના...
મોરબી : કેશવજીભાઇ પ્રાગજીભાઈ ઉઘરેજા(ઉ.વ.૭૦)નું અવસાન
મોરબી : કેશવજીભાઇ પ્રાગજીભાઈ ઉઘરેજા(ઉ.વ.૭૦) તા.૧૮-૮-૧૮ રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા. ૧૯-૮-૧૮ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે,...
બરવાળા : શાંતિબેન લવજીભાઈ શેરસિયાનું અવસાન
મોરબી : બરવાળાના નિવાસી શાંતિબેન લવજીભાઈ શેરસિયા(ઉ.વ.95),તે મણિલાલભાઈ,કાંતિલાલભાઈ,અરવિંદભાઈના માતાશ્રી અને જીતેન્દ્રભાઈ,મયૂરભાઈના દાદીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 3...
મોરબી નિવાસી મનોજભાઈ પુષ્કરભાઈ દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મનોજભાઈ પુષ્કરભાઈ દવે (ઉ.વ.55) તે પુષ્કરભાઈ મોહનભાઈ દવેનાં પુત્ર, નીમેષભાઈ, નીખીલભાઈ, કલ્પનાબેન નાં ભાઈ, ભરતભાઈ ઓઝાના સાળાનું...
મોરબી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજાનુ અવસાન
મોરબી : મૂળ બંગાવડી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજા તે કરમશીભાઈ દામજીભાઈ દેત્રોજાના પૌત્ર અને ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજાના પુત્ર અને જીવરાજભાઈ, દામજીભાઈ અને કિરીટભાઈના ભત્રીજાનું...
મોરબી નિવાસી કિશોરચંદ્ર આચાર્યનું અવસાન
મોરબી : કિશોરચંદ્ર ટપુલાલ આચાર્ય (રિટાયર્ડ કર્મચારી, એલ.ઈ.કોલેજ-મોરબી) તે રમાબેનના પતિ, તે કલ્પેશભાઈના પિતાનું તા. 21/9/2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...
વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન
મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪:...