મોરબી : વિરજીભાઈ કેશાભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વિરજીભાઈ કેશાભાઇ અદ્રોજા (ઉ.વ. ૮૪), તે પ્રવીણભાઈ (૯૭૨૭૮ ૧૯૫૬૩), પ્રફુલભાઈ ( ૯૯૭૯૧ ૩૦૦૮૯), બાલુભાઈ (૯૯૨૫૫ ૭૪૬૬૮), દિલીપભાઈ (૮૪૬૯૫ ૨૧૮૮૪) તેમજ કાંતિલાલભાઈ (૭૬૯૮૦ ૧૦૪૮૨)ના પિતાશ્રીનું તા. ૦૧/૦૯/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકશે.

- text

- text