બરવાળા : શાંતિબેન લવજીભાઈ શેરસિયાનું અવસાન

- text


મોરબી : બરવાળાના નિવાસી શાંતિબેન લવજીભાઈ શેરસિયા(ઉ.વ.95),તે મણિલાલભાઈ,કાંતિલાલભાઈ,અરવિંદભાઈના માતાશ્રી અને જીતેન્દ્રભાઈ,મયૂરભાઈના દાદીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન બરવાળા,મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.(99793 83921, 63501 45055)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text