મોરબી : ચકુભાઈ કમાભાઈ ડાભીનું અવસાન

- text


મોરબી : ચકુભાઈ કમાભાઈ ડાભી તે ભરતભાઇ,અશોકભાઈ સુરેશભાઈના પિતાનું તા.28 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.30 ડિસેમ્બરના રોજ સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસ સ્થાન ચકવા વજેપર,હનુમાન મંદિર વાળી શેરી નંબર-8,મોરબી ખાતે રાખ્યું છે.

- text