પીપળીયા નિવાસી ભાવિનભાઈ અશોકભાઇ આદ્રોજાનું અવસાન
મોરબી : આદ્રોજા ભાવિનભાઈ તે અશોકભાઇના પુત્ર, રૂત્વીકભાઈના ભાઈ, જયંતીભાઈ, રતિભાઈ, મનસુખભાઈના ભાઈના પુત્ર, અમીતભાઈ,નીમેશભાઈ, ધરમેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી કનકશી મોનજીભાઈ આશરનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિવાન ભાટીયા આશર કનકશી મોનજીભાઈ (ઉ.વ.89) તે અરૂણભાઇ (મૂળરાજભાઈ)- 8238702312 ના પિતાનું તા. 4ને શુક્રવારના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું...
ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન
મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા...
મોરબી નિવાસી મહાદેવભાઇ જામરીયાનું અવસાન
મોરબી : મહાદેવભાઇ શામજીભાઈ જામરીયા (ઉ.વ.93)તે સ્વ.બાબુલાલ તથા મનસુખભાઈના પિતા તથા મયુરભાઈ અને હિરેનભાઈના દાદાનું તા.18/4/2022ના રોજ અવસાન થયું છે. (99790 10824)
ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયાનું અવસાન : બેસણું, લૌકિકપ્રથા મોકૂફ
મોરબી : અમરનગર (રોટરી ગ્રામ) નિવાસી ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયા ઉં.વ. ૯૦ તે કાનજીભાઈ તથા વલ્લભભાઈના પિતાનું તારીખ ૪-૫-૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન...
માળિયા(મી.) : તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું અવસાન
માળિયા(મી.) : મોટા દહીંસરાના આહીર સમાજના આગેવાન તથા તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.
ગં.સ્વ.સુરજબેન નરેન્દ્રભાઈ બુઘ્ઘદેવનું ઉઠમણું
મોરબી : ગં. સ્વ. સુરજબેન નરેન્દ્રભાઈ બુદ્ધદેવ તે સ્વ. નરેન્દ્રભાઈ ઘનજીભાઈ બુઘ્ઘદેવ (ભારતીય કાપડ ભંડાર વાળા)ના પત્ની તથા સ્વ.ભોગીભાઈ, રમણીકભાઈ, સ્વ. જેન્તભાઈ, તેમજ પ્રફુલભાઈના...
મોરબી : મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયાનું અવસાન
મોરબી : મૂળ માળિયા (હાટીના) હાલ મહેન્દ્રનગર મોરબી નિવાસી મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયા (ઉ.વ.27) (Hdfc bank), તે રમેશભાઈ અરજણભાઈ કારાવડીયાના પુત્ર તેમજ કાંતિભાઈ અને ભગવાનજીભાઈના...
સરવડ નિવાસી ગોરધનભાઈ સરડવાનું અવસાન
માળિયા (મિ.) : સરવડ નિવાસી ગોરધનભાઈ લાલજીભાઈ સરડવા (ઉં. વ. 65) તે ગં. સ્વ. વનિતાબેન ગોરધનભાઈ સરડવાના પતિ, રાકેશભાઈ ગોરધનભાઈ સરડવા (મો.નં. 991321 21586),...
મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડનું અવસાન
મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડ (ઉ.વ. 72) તે રાકેશભાઈ કનૈયાલાલ રાઠોડ (આચાર્યશ્રી ભીમગુડા પ્રા.શાળા)ના પિતાશ્રીનું તા.7ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 10ને...