પીપળીયા નિવાસી ભાવિનભાઈ અશોકભાઇ આદ્રોજાનું અવસાન

મોરબી : આદ્રોજા ભાવિનભાઈ તે અશોકભાઇના પુત્ર, રૂત્વીકભાઈના ભાઈ, જયંતીભાઈ, રતિભાઈ, મનસુખભાઈના ભાઈના પુત્ર, અમીતભાઈ,નીમેશભાઈ, ધરમેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી કનકશી મોનજીભાઈ આશરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દિવાન ભાટીયા આશર કનકશી મોનજીભાઈ (ઉ.વ.89) તે અરૂણભાઇ (મૂળરાજભાઈ)- 8238702312 ના પિતાનું તા. 4ને શુક્રવારના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું...

ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા...

મોરબી નિવાસી મહાદેવભાઇ જામરીયાનું અવસાન

  મોરબી : મહાદેવભાઇ શામજીભાઈ જામરીયા (ઉ.વ.93)તે સ્વ.બાબુલાલ તથા મનસુખભાઈના પિતા તથા મયુરભાઈ અને હિરેનભાઈના દાદાનું તા.18/4/2022ના રોજ અવસાન થયું છે. (99790 10824)

ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયાનું અવસાન : બેસણું, લૌકિકપ્રથા મોકૂફ

મોરબી : અમરનગર (રોટરી ગ્રામ) નિવાસી ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયા ઉં.વ. ૯૦ તે કાનજીભાઈ તથા વલ્લભભાઈના પિતાનું તારીખ ૪-૫-૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન...

માળિયા(મી.) : તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું અવસાન

માળિયા(મી.) : મોટા દહીંસરાના આહીર સમાજના આગેવાન તથા તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.

ગં.સ્વ.સુરજબેન નરેન્દ્રભાઈ બુઘ્ઘદેવનું ઉઠમણું

મોરબી : ગં. સ્વ. સુરજબેન નરેન્દ્રભાઈ બુદ્ધદેવ તે સ્વ. નરેન્દ્રભાઈ ઘનજીભાઈ બુઘ્ઘદેવ (ભારતીય કાપડ ભંડાર વાળા)ના પત્ની તથા સ્વ.ભોગીભાઈ, રમણીકભાઈ, સ્વ. જેન્તભાઈ, તેમજ પ્રફુલભાઈના...

મોરબી : મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયાનું અવસાન

મોરબી : મૂળ માળિયા (હાટીના) હાલ મહેન્દ્રનગર મોરબી નિવાસી મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયા (ઉ.વ.27) (Hdfc bank), તે રમેશભાઈ અરજણભાઈ કારાવડીયાના પુત્ર તેમજ કાંતિભાઈ અને ભગવાનજીભાઈના...

સરવડ નિવાસી ગોરધનભાઈ સરડવાનું અવસાન

માળિયા (મિ.) : સરવડ નિવાસી ગોરધનભાઈ લાલજીભાઈ સરડવા (ઉં. વ. 65) તે ગં. સ્વ. વનિતાબેન ગોરધનભાઈ સરડવાના પતિ, રાકેશભાઈ ગોરધનભાઈ સરડવા (મો.નં. 991321 21586),...

મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડનું અવસાન

મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડ (ઉ.વ. 72) તે રાકેશભાઈ કનૈયાલાલ રાઠોડ (આચાર્યશ્રી ભીમગુડા પ્રા.શાળા)ના પિતાશ્રીનું તા.7ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 10ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

REAL ESTATE : પ્લોટ વેચવાનો છે, શેડ ભાડે આપવાનો છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક લાલપર હાઇવે ટચ અનેક સુવિધાઓથી સજ્જ પ્લોટ વેચવાનો છે. આ સાથે એક શેડ પણ ભાડે આપવાનો છે....

19 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 19 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ અગિયારસ,...

આમરણ ગામે જોડિયાના ન્યાય સમિતિના ચેરમેનને માર માર્યાની ફરિયાદ

જોડિયા તાલુકાના અંબાલા ગામે પુજારી વિરુદ્ધ ફરિયાદ મોરબી : જોડિયા તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન સાથે ઝઘડો કરી જાતિ પ્રત્યે અમાનિત કરી લાકડીથી માર મારી...

મોરબીમાં રાહતદરે ચોપડા વિતરણ કરાશે

ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ માટે સેવાયજ્ઞ મોરબી : મોરબી શહેરના જરૂરિયાતમંદ પરિવારો માટે ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રાહત દરે ચોપડા વિતરણ ના...