મોરબી : માણેકબેન રામજીભાઈ મારવણીયાનું અવસાન
મોરબી : મૂળ ગામ રાજપર હાલ મોરબી નિવાસી માણેકબેન રામજીભાઈ મારવણીયા(ઉ.વ.68),તે રામજીભાઈ(97146 26888)ના પત્ની અને ભરતભાઇ(99257 26444)ના માતાશ્રીનુ તા.21ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું...
મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયા (ઉ.વ.95) તે વાલજીભાઈ, બાબુલાલ, નાગજીભાઈ, ભોગીભાઈ, રમેશભાઈ, નબુબેન નાયકપરાના માતા, જયંતિભાઈ આર. નાયકપરાના સાસુ, કેતનભાઈ, યાજ્ઞિકભાઈ, વિશાલભાઈ,...
મોરબી : દુધીબેન લીંબાભાઇ અઘારાનું અવસાન
મોરબી : મૂળ ભડીયાદ હાલ મોરબી નિવાસી દુધીબેન લીંબાભાઇ અઘારા (ઉ.વ.-77), તે ઘનશ્યામભાઈ (કનુભાઈ) તેમજ બાલુભાઇ અઘારાના માતૃશ્રીનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ...
મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાંનું અવસાન
મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાં (ઉ.વ.54) તે પ્રભુભાઈ લક્ષમણભાઈ વડગામાંના પુત્ર તથા સુરેશભાઈ ,રસિકભાઈ, વિજયભાઈના ભાઈ તેમજ સ્વ.રજનીકાંતભાઈ કુંવરજીભાઇ પંચાસરાના જમાઈનું તા.19ના રોજ અવસાન...
રાજપર(કું) : મંજુલાબેન રેવાભાઈ ઘોડાસરાનું અવસાન
મોરબી : મોરબીના રાજપર(કું) નિવાસી મંજુલાબેન રેવાભાઈ ઘોડાસરા, તે રેવાભાઈ(9925287771)ના પત્ની, જેરામભાઈ અને વશરામભાઇના ભાભી તેમજ મેહુલભાઈ(8905694500)ના માતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું...
મોરબી નિવાસી ધીરેનભાઈ મસોતનું નિધન
મોરબી : મૂળ લજાઈ અને હાલ મોરબી નિવાસી ધીરેનભાઈ કાંતિલાલ મસોત (ઉં.વ. 22) તે કાંતિલાલ અમરશીભાઈ મસોત તથા રમાબેન કાંતિલાલ મસોતના પુત્ર, સ્વ. અમરશીભાઈ...
વાંકાનેર : રાજારામ નંદરામજી દેવમુરારી નું અવસાન
રાજારામ નંદરામજી દેવમુરારી તે ધર્મેશભાઈ,મિલેશભાઈ તથા શૈલેષભાઈ ના પિતા અને ડી.એન.દેવમુરારી ના મોટાભાઈ તેમજ જીતેન્દ્રભાઈ અને સમીરભાઈ ના કાકા નું તા.14 ને ગુરુવારે અવસાન...
મોરબી : કમળાબેન ગંગારામભાઈ રામાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કમળાબેન ગંગારામભાઈ રામાણી, (ઉ.વ. 98), તે સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ગોકુલભાઈ, સ્વ. લક્ષ્મણદાસ અને અશોકભાઈના માતુશ્રી, ધર્મેન્દ્રભાઈ, ગરૂમુખદાસ, રાજુભાઈ, સુનીલભાઈ, વિનોદભાઈ,...
મોરબીના આંદરણા નિવાસી વનીતાબેન મારવણીયાનું અવસાન
મોરબી : મોરબીના આંદરણા ગામના નિવાસી વનીતાબેન શૈલેષભાઈ મારવણીયા તે શૈલેષભાઈ કાંતિલાલભાઈ મારવણીયાના પત્ની, કાંતિલાલભાઈ વીરજીભાઈ મારવણીયા, છગનભાઈ વીરજીભાઈ મારવણીયાના પુત્રવધુનું તારીખ 23-11-2023 ને...
મોરબી : ધરમશીભાઈ લોરીયા તથા જ્યોત્સનાબેન લોરીયાનું નિધન, શનિવારે બેસણું
મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમશીભાઈ મધુભાઈ લોરીયા ( ઉ.વ.65) તથા જ્યોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા( ઉ.વ.60)નું તા.21ને બુધવારના રોજ નિધન થયેલ છે. તેઓ...