મોરબી : કાનજીભાઈ વશરામભાઈ મેરજાનું અવસાન
મોરબી : મુળ બગથળા, હાલ મોરબી નિવાસી કાનજીભાઈ વશરામભાઈ પટેલ (મેરજા) (ઉ.વ. ૯૪), તે ડૉ. હરજીવનભાઈ ચકુભાઈ મેરજા (મો. ૯૪૨૮૨ ૮૦૯૩૫), વનુભાઈ ચકુભાઈ મેરજા...
મોરબી નિવાસી રાકેશભાઈ પંડ્યાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા તે અંબાપ્રસાદભાઈ ગીરધરલાલ પંડ્યાના પુત્ર, દીપકભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા (મો.નં. 9228174741)ના મોટાભાઈ, મિત અને કાવ્યાના...
મોરબી નિવાસી જાદવજીભાઈ ટપુભાઇ દેલવાડીયાનું અવસાન
મોરબી : દેલવાડીયા જાદવજીભાઈ ટપુભાઇ (ઉ.વ.86) તે નરભેરામભાઈ (9925645341), જનકભાઈ (9099720735), ભુપતભાઈ (6352910288), મહેશભાઈ (9824546173) ના પિતા, રાજેશભાઈ બાબુભાઈ દેલવાડીયાના કાકાનું તા. 27ને સોમવારે...
રાજાવડ : રામજીભાઈ સુખાભાઈ છૈયાનું અવસાન
ટંકારા : રાજાવડ નિવાસી રામજીભાઈ સુખાભાઈ છૈયા, તે આશિષ અને સંદીપના પિતાનુ તા. 4 મે સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક...
મોરબી : ભાવનાબેન ભોરણીયાનું અવસાન
મોરબી : મૂળ જુના દેવળીયા હાલ વડોદરા નિવાસી ભાવનાબેન સુરેશભાઈ ભોરણીયા તે સુરેશભાઈ શામજીભાઈ ભોરણીયાના પત્ની, શામજીભાઈ થોભણભાઈ ભોરણીયાના પુત્રવધુ, હિરાભાઈ શામજીભાઈ ભોરણીયાના ભાભી,...
મોરબી : નીતાબેન બદરકિયાનું અવસાન, શુક્રવારે બેસણું
મોરબી : ગુર્જર સુતાર નીતાબેન બદરકિયા (ઉ.વ. 68), તે મોરબી દિપકલા ફર્નિચરવાળા હિંમતભાઈ ધર્મપત્ની તેમજ જીજ્ઞેશભાઈ અને મનીશભાઈના મતુશ્રીનું તા. 08/03/2020 ના રોજ અવસાન...
મોરબી : જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છનું અવસાન
મોરબી : મૂળગામ મીઠાવાળા હાલ મોરબી નિવાસી જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છ,તે નિર્મળાબેનના પતિ,,ભાવનાબેનના સસરા,ભીયાબેન અને નિલભાઈના દાદા,સરોજબેન,મીનાબેન,ગીતાબેન,રીટાબેન,જાગૃતિબેન,પ્રિયંકાબેન,રમેશભાઈના પિતાશ્રી,પરમાનંદભાઈ,નવીનભાઈ,અનિલભાઈના મોટાભાઈ નું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ...
મોરબીના બરવાળા નિવાસી લાલજીભાઈ સુરાણીનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામના નિવાસી લાલજીભાઈ જેઠાભાઈ સુરાણી (ઉં.વ. 89) તે ભૂદરભાઈ લાલજીભાઈ સુરાણી તથા રમેશચંદ્ર લાલજીભાઈ સુરાણીના પિતાનું તારીખ 4-4-2023 ને...
અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (02:00 PM)
લૂટાવદર: પુષ્પાબેન નારણભાઈ ઝાલરીયાનું અવસાન
મોરબી: મૂળ લૂટાવદર હાલ રાજકોટ નિવાસી પુષ્પાબેન નારણભાઈ ઝાલરીયા તે, નારણભાઈ વાઘજીભાઈ ઝાલરીયા (9825933076)ના પત્નિ તથા રવિભાઈ (9978998884)ના મસગ5 તથા...
મોરબી : હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયાનું અવસાન
મોરબી : મૂળ નીચી માંડલના હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયા( ઉ.વ. ૮૮) તે હરજીવનભાઈ, અમૃતલાલ તથા ભરતભાઈના પિતાનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...