મોરબી : કાનજીભાઈ વશરામભાઈ મેરજાનું અવસાન

મોરબી : મુળ બગથળા, હાલ મોરબી નિવાસી કાનજીભાઈ વશરામભાઈ પટેલ (મેરજા) (ઉ.વ. ૯૪), તે ડૉ. હરજીવનભાઈ ચકુભાઈ મેરજા (મો. ૯૪૨૮૨ ૮૦૯૩૫), વનુભાઈ ચકુભાઈ મેરજા...

મોરબી નિવાસી રાકેશભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા તે અંબાપ્રસાદભાઈ ગીરધરલાલ પંડ્યાના પુત્ર, દીપકભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા (મો.નં. 9228174741)ના મોટાભાઈ, મિત અને કાવ્યાના...

મોરબી નિવાસી જાદવજીભાઈ ટપુભાઇ દેલવાડીયાનું અવસાન 

મોરબી : દેલવાડીયા જાદવજીભાઈ ટપુભાઇ (ઉ.વ.86) તે નરભેરામભાઈ (9925645341), જનકભાઈ (9099720735), ભુપતભાઈ (6352910288), મહેશભાઈ (9824546173) ના પિતા, રાજેશભાઈ બાબુભાઈ દેલવાડીયાના કાકાનું તા. 27ને સોમવારે...

રાજાવડ : રામજીભાઈ સુખાભાઈ છૈયાનું અવસાન

  ટંકારા : રાજાવડ નિવાસી રામજીભાઈ સુખાભાઈ છૈયા, તે આશિષ અને સંદીપના પિતાનુ તા. 4 મે સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક...

મોરબી : ભાવનાબેન ભોરણીયાનું અવસાન

મોરબી : મૂળ જુના દેવળીયા હાલ વડોદરા નિવાસી ભાવનાબેન સુરેશભાઈ ભોરણીયા તે સુરેશભાઈ શામજીભાઈ ભોરણીયાના પત્ની, શામજીભાઈ થોભણભાઈ ભોરણીયાના પુત્રવધુ, હિરાભાઈ શામજીભાઈ ભોરણીયાના ભાભી,...

મોરબી : નીતાબેન બદરકિયાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : ગુર્જર સુતાર નીતાબેન બદરકિયા (ઉ.વ. 68), તે મોરબી દિપકલા ફર્નિચરવાળા હિંમતભાઈ ધર્મપત્ની તેમજ જીજ્ઞેશભાઈ અને મનીશભાઈના મતુશ્રીનું તા. 08/03/2020 ના રોજ અવસાન...

મોરબી : જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છનું અવસાન

મોરબી : મૂળગામ મીઠાવાળા હાલ મોરબી નિવાસી જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છ,તે નિર્મળાબેનના પતિ,,ભાવનાબેનના સસરા,ભીયાબેન અને નિલભાઈના દાદા,સરોજબેન,મીનાબેન,ગીતાબેન,રીટાબેન,જાગૃતિબેન,પ્રિયંકાબેન,રમેશભાઈના પિતાશ્રી,પરમાનંદભાઈ,નવીનભાઈ,અનિલભાઈના મોટાભાઈ નું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ...

મોરબીના બરવાળા નિવાસી લાલજીભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામના નિવાસી લાલજીભાઈ જેઠાભાઈ સુરાણી (ઉં.વ. 89) તે ભૂદરભાઈ લાલજીભાઈ સુરાણી તથા રમેશચંદ્ર લાલજીભાઈ સુરાણીના પિતાનું તારીખ 4-4-2023 ને...

અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (02:00 PM)

લૂટાવદર: પુષ્પાબેન નારણભાઈ ઝાલરીયાનું અવસાન મોરબી: મૂળ લૂટાવદર હાલ રાજકોટ નિવાસી પુષ્પાબેન નારણભાઈ ઝાલરીયા તે, નારણભાઈ વાઘજીભાઈ ઝાલરીયા (9825933076)ના પત્નિ તથા રવિભાઈ (9978998884)ના મસગ5 તથા...

મોરબી : હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ નીચી માંડલના હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયા( ઉ.વ. ૮૮) તે હરજીવનભાઈ, અમૃતલાલ તથા ભરતભાઈના પિતાનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...