મોરબી : નીતાબેન બદરકિયાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : ગુર્જર સુતાર નીતાબેન બદરકિયા (ઉ.વ. 68), તે મોરબી દિપકલા ફર્નિચરવાળા હિંમતભાઈ ધર્મપત્ની તેમજ જીજ્ઞેશભાઈ અને મનીશભાઈના મતુશ્રીનું તા. 08/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 13/03/2020 ના રોજ બપોરે 4 થી 6 કલાકે વિશ્વકર્મા વાડી, ભવાની ચોક, ઘંટયાપા, નાની બજાર, મોરબી ખાતે રાખેલ છે.

- text