અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (02:00 PM)

- text


લૂટાવદર: પુષ્પાબેન નારણભાઈ ઝાલરીયાનું અવસાન

મોરબી: મૂળ લૂટાવદર હાલ રાજકોટ નિવાસી પુષ્પાબેન નારણભાઈ ઝાલરીયા તે, નારણભાઈ વાઘજીભાઈ ઝાલરીયા (9825933076)ના પત્નિ તથા રવિભાઈ (9978998884)ના મસગ5 તથા હેત રવિભાઈ
ઝાલરીયાના દાદીનું તારીખ 27ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


વાંકાનેર: શોભનાબેન પ્રભુલાલ મહેતાનું અવસાન

વાંકાનેર: શોભનાબેન પ્રભુલાલ મહેતા ઉં.વ. 68 તે, સ્વ. પ્રભુલાલ મગનલાલ મહેતાના પત્નિ તથા યોગેશભાઈ પ્રભુલાલ મહેતા (9328044078 – 8849026226), ભાવિકાબેન પારસભાઈ દોશી (દિલ્હી), કાજલબેન સુભાષભાઈ મિયાત્રા (9723533534)ના માતા તથા સપનાબેન યોગેશભાઈ મહેતા (9662255932) અને સુભાષભાઈ મિયાત્રા (8849792867)ના સાસુ તથા ઈશાન, માન્યાના દાદી તથા ચાંદની, પુનિત, મુદીત, સાત્વિકના નાનીનું તારીખ 27ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29ને ગુરુવારે બપોરે 4થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


ટંકારા : માવજીભાઇ વેલજીભાઇ પાણનું અવસાન

ટંકારા : માવજીભાઇ વેલજીભાઇ પાણ (ઉ.વ. 58), તે સાગરભાઇ અને વિશાલભાઈના પિતા તેમજ કાંતિલાલ, હસમુખભાઇ અને મુકેશભાઇના ભાઈનું તા.ર૭-૦૪-૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન કોરોના વાયરસથી સાવચેતીના પગલે સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ શોક સંદેશો પાઠવી શકશે. (સાગરભાઇ મો. ૭૪૦પર ૩૦૦૩૯, વિશાલ મો. ૯૬૩૮૫ ૭૬૨૨૩, કાંતિલાલ મો. ૯૫૮૬૫ ૧૭૨૪૫, હસમુખભાઇ મો. ૯૮૨૫૮ ૦૫૬૪૦, મુકેશભાઇ મો. ૯૫૩૭૩ ૦૮૯૦૦)

- text


મોરબી : ભાવનાબેન ક્રિપાશંકર મહેતાનું અવસાન

મોરબી : ભાવનાબેન ક્રિપાશંકર મહેતા, તે ક્રિપાશંકર અને ભાગીરથીબેનની પુત્રી, રાજુભાઈ (જ્યોતિ
દોરાવાળા) તથા જ્યોતિબેનના બહેનનું તા. ૨૭/૦૪/૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૯/૦૪/૨૦૨૧ને ગુરૂવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. (મો.નં. રાજુભાઈ ૯૨૬૫ર ૩૬૦૩૭,
રાધાબેન ૮૨૩૮૦ ૪૧૬૧૩)


સજનપર : શિલ્પાબેન મહેન્દ્રભાઈ ભુતનું અવસાન

ટંકારા : સજનપર નિવાસી શિલ્પાબેન મહેન્દ્રભાઈ ભુત ઉં.વ. 35 તે, મહેન્દ્રભાઈ બેચરભાઈ (9725320620)ના પત્નિનું તારીખ 28ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. બેચરભાઈ વાલજીભાઈ ભુત (9558505496), શાંતિલાલ બેચરભાઈ ભુત (9016353972)


મોટા ભેલા : મુકેશભાઇ મનજીભાઈ સરડવાનું અવસાન

મોરબી : મૂળ મોટાભેલા હાલ ઉદયપુર નિવાસી મુકેશભાઇ મનજીભાઈ સરડવા (ઉં.વ. ૪૦)નું તા. ૨૭-૦૪-૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (લાલજીભાઈ ૯૭૧૪૯ ૨૯૪૪૨, વાલજીભાઈ ૯૯૦૪૬ ૪૭૩૮૨, દુર્લભજીભાઈ ૯૯૨૫૬ ૪૪૬૨૪, મનજીભાઈ ૯૯૨૫૬ ૪૪૬૨૪, સુરેશભાઈ ૯૮૭૯૮ ૯૭૮૩૬, પ્રવિણભાઈ ૯૯૭૯૩ ૧૨૪૮૯, નરેશભાઈ ૯૯૭૯૨ ૯૬૦૯૦, પ્રાણજીવનભાઈ ૯૯૨૫૦ ૦૧૦૧૦, સંદિપભાઈ ૯૦૯૯૦ ૬૬૨૮૬)

- text