મોરબીના બરવાળા નિવાસી લાલજીભાઈ સુરાણીનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામના નિવાસી લાલજીભાઈ જેઠાભાઈ સુરાણી (ઉં.વ. 89) તે ભૂદરભાઈ લાલજીભાઈ સુરાણી તથા રમેશચંદ્ર લાલજીભાઈ સુરાણીના પિતાનું તારીખ 4-4-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 10-4-2023 ને સોમવારના રોજ બરવાળા મુકામે રાંદલમાતાજીની વાડી ખાતે રાખવામાં આવી છે.

- text

- text