મોરબી : રમજાનભાઈ મનજીભાઇ બગથરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમજાનભાઈ મનજીભાઇ બગથરીયા, તે અનવરભાઈ, ઝરીનાબેન અને મુબારકભાઈના પિતાશ્રી તેમજ હૈદરઅલી, સિરાજભાઈ અને અકબરભાઈના ભાઈ તા. 01/09/2020ના રોજ જન્નતનશીન થયા...

મોરબી : મધુબેન ચુનીલાલ અગ્રાવતનું અવસાન

મોરબી : મૂળ ગામ રવાપર અને હાલ મોરબી ઉમિયાનગર રહેવાશી શાંતિલાલ અને જયેશભાઈના માતા સ્વ.મધુબેન ચુનીલાલ અગ્રાવતનું ( ઉ.વ.૬૫)તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે....

મોરબી : અરૂણાબેન જગદીશભાઈ કોટકનું અવસાન

મોરબી : અરૂણાબેન જગદીશભાઈ કોટક (ઉ.વ. ૬૨), તે જગદીશભાઈ દયાલજીભાઈ કોટક (રીટાયર્ડ એસ.બી.આઈ.)ના પત્નિ તથા નયનભાઈ જગદીશભાઈ કોટક, બંસીબેન ઉમેશકુમાર રાજા, ડોલીબેન દીવ્યેશકુમાર ચંડીભમર,...

મોરબી નિવાસી વસંતાબેન મોરડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વસંતાબેન ધનજીભાઈ મોરડિયા (ઉં.80) તે અખિલભાઈ મોરડિયા, વિજયભાઈ મોરડિયા અને અજિતભાઈ મોરડિયાના માતાનું તારીખ 4/4/2024 ને ગુરુવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી જયસુખલાલ મોહનલાલ પોપટનું અવસાન

મોરબી : મોરબી નીવાસી જયસુખલાલ મોહનલાલ પોપટ (ઉ. વ. 72) તે હીરાબેનના પતિ , હિતેષભાઇ, વિરેનભાઈ, કૃપાબેન કલ્પેશભાઈ કોટકના પિતા અને સ્વ. વિઠ્ઠલભાઈ કાનાબારના...

મોરબી : મુક્તાબેન અનિલભાઈ મકવાણાનું અવસાન ,ગુરુવારે બેસણું

મોરબી : મુક્તાબેન સતિષભાઈ મકવાણા તે સ્વ કમલેશભાઈ અનિલભાઈ મકવાણા અને અતુલભાઈ અનિલભાઈ મકવાણાના માતાનું તા.26 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.30 ને...

મોરબી : લાભુબેન સવજીભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : મોરબી (હરીહરનગર-2) નિવાસી લાભુબેન સવજીભાઈ દેત્રોજા (ઉં. વ. 72), તે વિનુભાઈ દેત્રોજા તથા પ્રાણજીવનભાઈ દેત્રોજાના માતુશ્રીનું તા. 15/10/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ...

મોરબી : ચંપાબેન સવજીભાઈ જીવાણીનું અવસાન

મોરબી : મૂળગામ ધુનડા(ખા.) હાલ મોરબી નિવાસી ચંપાબેન સવજીભાઈ જીવાણી(ઉ.વ.66),તે સવજીભાઈ(85111 79537) જેરામભાઈ જીવાણીના પત્ની,મગનભાઇ(97123 52812) જેરામભાઇ જીવાણી,મનસુખભસાઈ જેરામભાઇ જીવાણી અને રમેશભાઈ(99257 83100) જેરામભાઇ...

સરવડ : ચનજીભાઈ હીરજીભાઈ સરડવાનું અવસાન

મોરબી : સરવડ નિવાસી ચનજીભાઈ હીરજીભાઈ સરડવા (ઉ.વ. 77), તે હસમુખભાઈ (98987 92886) અને ઘનશ્યામભાઈ (99250 01020)ના પિતાનું તા. 26/01/2021ને મંગળવારે અવસાન થયેલ છે....

આમરણ નિવાસી ઈન્દુબેન અમૃતલાલ ઝીંઝુવાડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી સોની ઝીંઝુવાડીયા ઈન્દુબેન અમૃતલાલ તે અમૃતલાલ ઝવેરચંદ ઝીંઝુવાડીયાના પત્નિ, હસમુખભાઈ (9924612511), અશોકભાઈ (9925453423), પ્રફુલાબેન, કુસુમબેનના માતા, કિરીટભાઈ (9925396133),...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....