મોરબી : મધુબેન ચુનીલાલ અગ્રાવતનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ રવાપર અને હાલ મોરબી ઉમિયાનગર રહેવાશી શાંતિલાલ અને જયેશભાઈના માતા સ્વ.મધુબેન ચુનીલાલ અગ્રાવતનું ( ઉ.વ.૬૫)તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને સોમવારે સમય ૩ થી ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. સંપર્ક : મો.૬૩૫૧૪૨૩૧૦૬

- text

- text