સરવડ : ચનજીભાઈ હીરજીભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : સરવડ નિવાસી ચનજીભાઈ હીરજીભાઈ સરડવા (ઉ.વ. 77), તે હસમુખભાઈ (98987 92886) અને ઘનશ્યામભાઈ (99250 01020)ના પિતાનું તા. 26/01/2021ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (વિપુલભાઈ 99095 61056)

- text

- text