29 નવેમ્બર : મોરબી જિલ્લામાં 16 નવા કેસ, આજે ત્રણ દર્દીના મૃત્યુ, પણ સત્તાવાર એક જ મૃત્યુ જાહેર કરાયું

- text


મોરબી તાલુકામાં 13, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક જ કોવિડ ડેથ જાહેર કરાયુ : કુલ મૃત્યુઆંક : 158

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 29 નવેમ્બર, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 882 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 16 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 10
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 16

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 05
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 182
કુલ ડિસ્ચાર્જ કેસ : 2318
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 140 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 158
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2658
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 112435

મોરબી જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક જ કોવિડ ડેથ જાહેર કરાયુ છે

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text