અધિક માસ દરમિયાન મોરબીના ત્રિલોકધામ મંદિરે ધર્મરાજા વ્રતનું મંડળ પૂરી ઉજવણી કરાઈ

- text


મોરબી : આજે તા.19ના રોજ ત્રીજું નોરતું છે. નવરાત્રી પહેલા પવિત્ર અધિક માસ સંપન્ન થયો હતો. ત્યારે મોરબીના મંદિરે પુરુષોત્તમ માસ નિમિત્તે ધર્મરાજા વ્રતનું મંડળ પૂરવામાં આવ્યું હતું. જેના દર્શનનો લાભ લેવા અનેક ભાવિકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રિલોકધામ મંદિર દ્વારા અધિક માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text