મોરબી : આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને ચંદ્રયાન-ર અંગે માહિતગાર કરાયા

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ગાંધીનગર દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર – મોરબી જિલ્લા દ્વારા ચંદ્રયાન-રનું નિર્દર્શન કરી માર્ગદર્શન આપવા માટે ઉમા વિદ્યા સંકુલ મોરબી ખાતે ત્રણ સેશન રાખેલ હતાં. જેમાં ગુજકોસ્ટ – ગાંધીનગર દ્વારા અપાયેલ માર્ગદર્શનનું પ્રસારણ કરી વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા ચંદ્ર યાન-2 અંગે વિવિધ માહિતી દિપેન ભટ્ટ તથા અજય પાટડીયા દ્વારા આપવામાં આવી હતી.

- text

 

- text