નાની વાવડી નિવાસી દિનેશભાઇ જસમતભાઈ પડસુંબિયાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : નાની વાવડી નિવાસી દિનેશભાઇ જસમતભાઈ પડસુંબિયા (ઉ.વ. 57), તે પીયૂષભાઈના પિતા, જયંતીભાઈ તથા પ્રવીણભાઈના ભાઈ તેમજ કૌશિકભાઈ, અમિતભાઇ, અમરીશભાઈ તથા શશિકાન્તભાઈના કાકાનું તા. 11/02/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 13/02/2020ના રોજ બાલા બહુચરાજી મંદિર ખાતે સવારે 8 થી 10 વાગ્યા સુધી રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text