મોરબીના અનસુયાબેન કાંતિલાલ જાનીનું અવસાન

- text


મોરબી: મોરબીનિવાસી અનસુયાબેન કાંતિલાલ જાની, તે સ્વ. કાંતિલાલ છગનલાલ જાનીના પત્ની, સ્વ, વાસુદેવભાઈ, નીતિનભાઈ(પૂજારી- અગનેશ્વર મહાદેવ મંદિર,મોરબી) , મનોજભાઈ, અતુલભાઈ, લલિતભાઈ, જગદીશભાઈ, દિલીપભાઈ, ચેતનભાઈ તેમજ હર્ષાબેન દિલીપકુમાર ત્રિવેદીના માતા તથા ભવાનીશંકર મયારામ પંડ્યા(રાજપર)ના દીકરીનું તારીખ 28ને ગુરુવારે અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 30ને શનિવારે સાંજે 4 થી 5 ચા. મ. મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ, શેરી નંબર 10/11, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text