મોરબી : સાવિત્રીબેન અમૃતલાલ દવે નું અવસાન

- text


મોરબી : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ મોહનલાલ દવે ના ધર્મ પત્ની સાવિત્રી બેન તે જગદીશ ભાઈ તથા દિનેશ ભાઈ ના માતૃ શ્રી તથા કિશન ભાઈ અને પાર્થ ભાઈ ના દાદી શ્રી નું અને મનોજ ભાઈ દવે (મીશ્રી એન્ડ કંપની) ના ભાભુ નું આજ રોજ 24/2/2019 ના અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તારીખ 25/2/2019 ને સોમવાર ના રોજ સાંજે 5 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર , લક્ષ્મીનારાયણ ની શેરી લખધીરવાસ (મોરબી) મુકામે રાખેલ છે.

- text

 

- text