જન્મદિવસે નેત્રદાનનો સંકલ્પ કરતી મોરબીની સીમા ડાભી

મોરબી : મોરબીના વજેપરમા રહેતી વીસ વર્ષીય વિદ્યાર્થીની સીમા ડાભીએ આજે પોતાનો જન્મદિવસ અલગ અંદાજમાં ઉજવી નેત્રદાનનો સંકલ્પ કર્યો હતો સાથે સાથે શોભેશ્વર રોડ...

‘નાગનાથ શેરી કા રાજા’ દ્વારા ગણેશોત્સવની હરખભેર ઉજવણી

મોરબી : મોરબીની નાગનાથ શેરી, દરબાર રોડ ખાતે નાગનાથ મિત્રમંડળ દ્વારા 'નાગનાથ શેરી કા રાજા' ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરી દુંદાળા દેવનું ભક્તિભાવપર્વક પૂજન કરવામાં...

મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા ભરાયો

  મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા મોરબી : સમગ્ર મોરબી પંથકની જીવાદોરી...

LIVE : રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા

રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા.. જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક : https://www.facebook.com/morbiupdate/videos/518995026125807/
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...

નાની બરાર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

માળીયા (મિ.) : ગત તારીખ 26 એપ્રિલના રોજ નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિદાય...