સોમવારે વવાણીયા મુકામે હઝરત શમનશાહપીર ઉર્ષની ઉજવણી
માળીયા : વવાણીયા ગામે આવેલ હઝરત શમનશાહપીર રહેમતુલ્લાહે ત્આલ્લા અલયહે ની દરગાહ મુબારક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે તા.૧૬ને સોમવાર ના રોજ ઉર્ષની...
આજે ટંકારામાં મતદાન કરશે ચૂંટણી ફરજ પરના મહિલા કર્મચારીઓ
મોરબી જિલ્લામાં અંદાજે ૫૦૦૦ જેટલા સર્વિસ વોટર્સ બેલેટ પેપરથી કરશે મતાધિકારનો ઉપયોગ
મોરબી: આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે મોરબી જીલ્લાના સર્વિસ વોટર...
જસાપરની શુક્રમણિ પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં દબદબો
માળીયા : માળીયામાં ખેલ મહાકુંભનું આયોજન તાલુકા કક્ષાએ ખાખરેચી સાર્વજનિક વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં જસાપરની શુક્રમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 30 મીટર દોડ, 50...
બોલો લ્યો ! આજે છે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ
મોરબીઃ આજે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ સાંભળીને કે વાંચીને આશ્ચર્ય જ થાય ! તા.17 નવેમ્બર ,2010માં પ્રથમ વખત નેશનલ અનફ્રેન્ડ દિવસની ઉજવણી ટીવી હાસ્ય કલાકાર...
બે માળના પાર્કિંગ સહિત અનેક સુવિધાથી સજ્જ માનવ પેલેસ તૈયાર : 3 BHKના ફ્લેટ...
રવાપર- ઘુનડા રોડ ઉપર ઘરનું ઘર વસાવવાનો સુવર્ણ અવસર : લિફ્ટ, જનરેટર, સિક્યુરિટી, સોલાર સહિતની અનેક સુવિધાઓ
મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ઘરનું...
જમીન વેચાણના રૂ.55 લાખ આંગડિયા દ્વારા મંગાવીને છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો
મોરબી એલસીબીએ હળવદના આ છેતરપીંડીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
હળવદ : હળવદમાં છેતરપીંડી કરીને ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ...
ઓલ ગુજરાત લેબોરેટરી એસો.મા ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણીની વરણી
વાંકાનેર: ઓલ ગુજરાત લેબોરેટરી એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.
મૂળ જેતપર(મચ્છુ)હાલ વાંકાનેરમાં રહેતા અને ઓમ ક્લિનિક લેબોરેટરી ધરાવતા રાજેન્દ્રસિંહ...
આખરી વિદાય ! સાસુ અને પત્નીને ટ્રેનમાં બેસાડી ઉતરી રહેલા ઘડિયાળ ઉત્પાદકનું કરૂણ મૃત્યુ
વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશને સાયન્ટિફિક ક્લોક વાળા નકુલભાઈનું ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મૃત્યુ
મોરબી : કાળ ક્યારે અને ક્યાં આફત બનીને ત્રાટકે છે તે...
LIVE : રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા
રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા.. જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ...
વિડિઓ લિંક : https://www.facebook.com/morbiupdate/videos/518995026125807/
LIVE : પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા..
પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા... જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ...
વિડિઓ લિંક :