સોમવારે વવાણીયા મુકામે હઝરત શમનશાહપીર ઉર્ષની ઉજવણી

માળીયા  : વવાણીયા ગામે આવેલ હઝરત શમનશાહપીર રહેમતુલ્લાહે ત્આલ્લા અલયહે ની દરગાહ મુબારક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે તા.૧૬ને સોમવાર ના રોજ ઉર્ષની...

આજે ટંકારામાં મતદાન કરશે ચૂંટણી ફરજ પરના મહિલા કર્મચારીઓ

મોરબી જિલ્લામાં અંદાજે ૫૦૦૦ જેટલા સર્વિસ વોટર્સ બેલેટ પેપરથી કરશે મતાધિકારનો ઉપયોગ મોરબી: આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે મોરબી જીલ્લાના સર્વિસ વોટર...

જસાપરની શુક્રમણિ પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં દબદબો

માળીયા : માળીયામાં ખેલ મહાકુંભનું આયોજન તાલુકા કક્ષાએ ખાખરેચી સાર્વજનિક વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં જસાપરની શુક્રમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 30 મીટર દોડ, 50...

બોલો લ્યો ! આજે છે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ

મોરબીઃ આજે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ સાંભળીને કે વાંચીને આશ્ચર્ય જ થાય ! તા.17 નવેમ્બર ,2010માં પ્રથમ વખત નેશનલ અનફ્રેન્ડ દિવસની ઉજવણી ટીવી હાસ્ય કલાકાર...

બે માળના પાર્કિંગ સહિત અનેક સુવિધાથી સજ્જ માનવ પેલેસ તૈયાર : 3 BHKના ફ્લેટ...

રવાપર- ઘુનડા રોડ ઉપર ઘરનું ઘર વસાવવાનો સુવર્ણ અવસર : લિફ્ટ, જનરેટર, સિક્યુરિટી, સોલાર સહિતની અનેક સુવિધાઓ મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ઘરનું...

જમીન વેચાણના રૂ.55 લાખ આંગડિયા દ્વારા મંગાવીને છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો

મોરબી એલસીબીએ હળવદના આ છેતરપીંડીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હળવદ : હળવદમાં છેતરપીંડી કરીને ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ...

ઓલ ગુજરાત લેબોરેટરી એસો.મા ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણીની વરણી

વાંકાનેર: ઓલ ગુજરાત લેબોરેટરી એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. મૂળ જેતપર(મચ્છુ)હાલ વાંકાનેરમાં રહેતા અને ઓમ ક્લિનિક લેબોરેટરી ધરાવતા રાજેન્દ્રસિંહ...

આખરી વિદાય ! સાસુ અને પત્નીને ટ્રેનમાં બેસાડી ઉતરી રહેલા ઘડિયાળ ઉત્પાદકનું કરૂણ મૃત્યુ 

વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશને સાયન્ટિફિક ક્લોક વાળા નકુલભાઈનું ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મૃત્યુ  મોરબી : કાળ ક્યારે અને ક્યાં આફત બનીને ત્રાટકે છે તે...

LIVE : રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા

રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા.. જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક : https://www.facebook.com/morbiupdate/videos/518995026125807/

LIVE : પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા..

પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા... જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક :
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના લક્ષ્મીનગર અંધજન મંડળ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સૌને સો ટકા મતદાન કરી અંધજન મંડળ સંસ્થાને આદર્શ બનાવે તેવી અપીલ કરતાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી મોરબી : લોકસભાની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા મતદાન...

ટંકારામાં જૈન સમાજ દ્વારા ચૈત્રી આયંબિલ ઓળીની આરાધનાની પુર્ણાહૂતી

મોરબી: ટંકારામાં જૈન ઉપાશ્રય ખાતે આયંબિલ કરનાર ભાવિકોના પારણા યોજાયા હતા. ત્યાં 50 જેટલી સંળગ ઓળી આયંબિલ આરાધના કરનાર ટંકારા માટે અવિસ્મરણીય છે. ચૌત્ર...

27 એપ્રિલે માળિયાના નાના ભેલા ગામે લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે

માળિયા (મિ.) : તાલુકાના નાના ભેલા ગામે આગામી તારીખ 27 એપ્રિલ ને શનિવારે રાત્રે 9 કલાકે પ્રાચીન કલા લોક ભવાઈનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો...

મોરબીમાં મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાનો પણ વધુમાં વધુ ઉપયોગ થશે

મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પ્રભાવક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચન કરતા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની...