કંસારા જ્ઞાતિને ઓ.બી.સી.માં સમાવવા ટંકારાના કંસારા સમાજની માંગ
આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ટંકારા : કંસારા જ્ઞાતિને ઓ.બી.સી.માં સમાવવા માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તુષાર કંસારા,...
મોરબીના ઋષભનગરમાં સમડી ઝળકી : વૃધ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ
મોપેડ ઉપર આવેલ શખ્સે પોતાના ઘરના ઓટલે બેઠેલા વૃઘ્ધાનું ગળું અળવું કરી નાખ્યું
મોરબી : મોરબીના ઋષભનગર વિસ્તારમાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠેલા વૃઘ્ધાને...
ટંકારાના ગામોના સરપંચો સાથે થાણા અધિકારીએ સંવાદ કર્યો
ચોરીના બનાવો રોકવા, મજુરોની ઓળખ રાખવા સહિતની સુચનાઓ આપી
ટંકારા : ટંકારા તાલુકાના તમામ ગામના સરપંચો સાથે થાણા અધિકારીનો સંવાદ યોજાયો હતો. નવનિયુક્ત સરપંચોને ફોજદાર...
રવિવારે સિનિયર સીટીઝનો માટે સંગીત કાર્યક્રમ
મોરબી : મોરબી સિનિયર સિટિઝન દ્વારા આગામી તા.6/2/2022ને રવિવારના રોજ સવારે 10 થી 12:30 કલાક દરમ્યાન ગુજરાતના પ્રસિદ્ધ નૌશાદભાઈ ગુલામભાઈ મીરનો સંગીત કાર્યક્રમ શનાળા...
મોરબી અને જાંબુડિયામાંથી બે બાઈક ચોરાયા
મોરબી તાલુકા અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીમાં વાહનચોર તસ્કર ટોળકી સક્રિય બની હોય તેમ રોજે - રોજ મોટર સાયકલ...
શોપિંગનો સુવર્ણ અવસર : ભારે ડિસ્કાઉન્ટ સાથે વિન્ટર વેર અને વેડિંગ કલેક્શન, કાલનો એક...
બિગ વિન્ટર અને વેડિંગ સેલમાં બ્રાન્ડેડ શૂઝ, ચપ્પલ, શેરવાની, કુર્તા, પાયજામા, જેકેટ, સ્વેટર, ઝિપર, હુડીઝ,જીન્સ, શર્ટ, ટીશર્ટ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી સહિતની આઈટમોનો ખજાનો
...
મોરબી જિલ્લામાં કોરોનાના માત્ર 53 કેસ : 79 વર્ષના વૃદ્ધાનું મોત
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 691 થયો : 166 દર્દીઓ સાજા થયા : 44 કેસ મોરબી તાલુકાના, બાકીના 9 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી :...
નવી ગાઇડલાઈન જાહેર : ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને છૂટ
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નવી ગાઇડલાઈન અંગે નિર્ણય : કરફ્યુ યથાવત, અન્ય કોઈ રાહત નહિ
મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની...
મોરબી જિલ્લા પુરવઠા અધિકારી તરીકે દેવાંગ રાઠોડ મુકાયા
મોરબી : મહેસુલ વિભાગ દ્વારા એકસાથે રાજ્યના 134 જીએએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. સાથે 2019ની બેચના નવા 33 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યા...
કેન્દ્ર સરકારનું બજેટ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક : વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન
વાંકાનેર : વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેને કેન્દ્ર સરકારનુ બજેટ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક હોવાનું જણાવ્યું છે.
વાંકાનેર માર્કેટ યાર્ડ ચે૨મેન શકીલ પીરઝાદા અને...