મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિની ઉજવણી કરાઈ
મોરબી : ગઈકાલે તારીખ 22 ડિસેમ્બર ને શુક્રવારના રોજ મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી કરવામાં આવી હતી.
સાર્થક વિદ્યામંદિરમાં 22 ડિસેમ્બરે સવારે...
મોરબી : ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી, જુઓ વિડિઓ
વિશિપરામાં આવેલા ભંગારના ડેલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો
https://youtu.be/sa0W_1m59d8
મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા વિજયનગર વિસ્તારમાં ભંગારના...
મોરબી બન્યું રામમય: અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ઠેર ઠેર સ્વાગત
લોકોએ અક્ષત કળશના સામૈયા કરીને દર્શનનો લાભ લીધો
મોરબી : આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે...
મોરબીના રંગપર નજીક સિરામીક ફેકટરીના સાયલોમાં પડી જતા શ્રમિકનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેક્ષોપ્લસ સિરામિક ફેકટરીમાં નાનસિંગ ભલાભાઈ અમલીયાર ઉ.૨૭ નામનો યુવાન અકસ્માતે માટીના સાયલોમાં પડી જતા ગંભીર ઇજાઓ...
વિપસ્યાના શિબિર અંગે ઓરપેટ ગ્રૂપના પ્રવીણભાઈ પટેલ શું કહે છે ? : જોવો ખાસ...
તન અને મનના બેલેન્સ માટે વિપશ્યના શિબિર ખૂબ ઉપયોગી : પ્રવીણભાઈ ભાલોડિયા
આગામી જુલાઈ માસ સુધીમાં ૮ વિપશ્યના શિબિરોનું આયોજન : પ્રથમ શિબિર ૧૩ થી...
સિરામીક ફેકટરીમાં મહિલાનો મોબાઈલ નંબર માંગી પિતા -પુત્રોએ મહિલાના પતિને છરી હુલાવી
ઉંચી માંડલ નજીક પનારા સિરામીક ફેકટરીમાં બનેલો બનાવ : આરોપીઓ પોલીસ ગિરફતમાં
મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક આવેલી સિરામીક ફેકટરીમાં કામ કરતી મહિલાનો મોબાઈલ...
VACANCY : બાટા સ્ટોરમાં સ્ટોર મેનેજરની ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાટા સ્ટોરમાં સ્ટોર મેનેજરની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા ફોન...
મોરબીના મણિમંદિરમાં કાલે શનિવારે હનુમાન ચાલીસા પાઠ
મોરબી : મોરબીમાં 21 વર્ષથી મણિમંદિર બંધ રાખવામાં આવ્યું હતું.જે થોડા દિવસ પહેલા જ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.તેથી વિવિધ સંસ્થા દ્વારા આવતીકાલે...
મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ : 52 વર્ષના પુરૂષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
કોરોનાગ્રસ્ત દર્દી હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ : આરોગ્ય તંત્ર થયું સતર્ક
મોરબી : સમગ્ર રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસો દિન પ્રતિદિન વધતા...
કલેકટરના નિવાસસ્થાન પાસે ઉભરાતી ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ
વેપારીઓએ કામચલાઉ ધોરણે પોતાની દુકાનોમાં ગંદા પાણી વહેણને અટકાવ્યું, તંત્ર દ્વારા નક્કર કાર્યવાહીની જરૂર
મોરબી : મોરબીમાં ખુદ કલેકટરને પણ તંત્ર ગાંઠતું ન હોય તેમ...