મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય
મોરબી : મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે....
મોરબીના જિગીશાબેન માટે આયુષ્યમાન ભારત યોજના બની આશાનું કિરણ
કિડની બીમારીની બીમારીને કારણે જિગિશાબેન તળાવીયા લઇ રહ્યા છે ડાયાલીસીસની સારવાર
મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જનસેવા અને લોકકલ્યાણના જે સંકલ્પ સાથે આયુષ્યમાન ભારત યોજના...
મોરબી : વનવિભાગને આપેલી પંચાયતની જમીનો પરત લેવા માંગણી
મોરબી : કોંગ્રેસનાં આગેવાન કાન્તિલાલ ડી. બાવરવાએ વન અને પર્યાવરણ વિભાગનાં જંગલ ખાતાને આપેલ જમીન પરત લેવા અંગે સરકારમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે,...
મોરબીમાં ખનિજચોર વિરુદ્ધ અરજી કરનાર યુવાનને માર પડ્યો
પાનેલી રોડ, મચ્છુનગર જવાના રસ્તા ઉપર બનેલ બનાવમાં પાંચ વિરુદ્ધ ફરિયાદ
મોરબી : મોરબીના જાબુંડિયા ગામ નજીક ખનિજચોરી કરતા શખ્સો વિરુદ્ધ છ મહિના અગાઉ અરજી...
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે મહિલાઓ માટે આરતીની થાળી તથા ગરબા ડેકોરેશન સ્પર્ધા
મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબીની મહિલા પાંખ દ્વારા રવિવારે બહેનો માટે વિશિષ્ટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.
નવરાત્રીના પાવન પર્વની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી...
મોરબીના શક્તિ પ્લોટમાં આજે ફરી કપિરાજ આવી ચડતા ભારે કુતુહલ સર્જાયું
કપિરાજે વાનરવેડા કરીને બાળકૉને ખુશ કરી દીધા
મોરબી : મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં આજે ફરીએક કપિરાજ આવી ચડ્યા છે.કપિરાજ બીજી વખત આ વિસ્તારમાં દેખાતા બાળકોને...
ઐતિહાસિક ક્ષણ : ઉમિયા સર્કલ ખાતે 108 ફૂટ ઊંચા તિરંગાનું લોકાર્પણ
રાજયમંત્રી બ્રિજેશ મેરજા અને સાંસદોની ઉપસ્થિતિમાં રૂ. 9 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાયું
મોરબી : મોરબીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો...
આવતીકાલે મોરબીમાં 68માં વન મહોત્સવની ઉજવણી
મોરબી : મોરબી જીલ્લા વન વિભાગ દ્વારા આવતીકાલે તા.૨૦ને ગુરુવારના રોજ “૬૮માં વન મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવશે.
વનમહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજ્ય કક્ષાના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ...
મોરબીના રામધન આશ્રમ દ્વારા અવિરત સેવાયજ્ઞ
મોરબી : કોરોનાના કહેર વચ્ચે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમા દ્વારા લોકડાઉન શરુ થયું ત્યારથી અત્યાર સુધી દરરોજ 11 પરિવાર પરિવારોને...
કમોસમીનો કહેર ! આગામી 28 અને 29મીએ માવઠાની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી પણ શકયતા
મોરબી : કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમા ઘર કરી ગયો હોય તેમ આગામી તા.28 અને 29મીએ સમગ્ર...