ઓછા ખર્ચે નેટ ચાલશે સડસડાટ : એરસિટીની ફાયબર ઈન્ટરનેટ સર્વિસમાં ધમાકા ઓફર્સ
મોરબી શહેર તથા આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘર, ઓફિસ તેમજ ઉદ્યોગોમાં સુપર ફાસ્ટ ઈન્ટરનેટ એકદમ બજેટમાં મળશે : પેકેજની સાથે રાઉટર અને ઈન્સ્ટોલેશન ફ્રી*
●60 mbpsના...
શિવ રેસ્ટોરન્ટ : બપોરે ગુજરાતી થાળી અને સાંજે પાઉભાજી અને ચાંપડી ઊંધીયાનો જલસો
પરિવાર તથા મિત્રો સાથે ઘર જેવો જ સ્વાદ માણવાની શ્રેષ્ઠ જગ્યા : ક્વોલિટી અને ટેસ્ટમાં બન્નેમાં બેસ્ટ : પાર્ટી માટે પણ ઓર્ડર લેવામાં આવશે
મોરબી...
મોરબી જિલ્લા કલેકટરના હથિયાર જમા કરાવવાના જાહેરનામને હાઇકોર્ટમાં પડકાર
લોકસભા ચૂંટણીને પગલે અમલી જાહેરનામા સામે સ્ટે આપવા હાઇકોર્ટનો ઈન્કાર
મોરબી : લોકસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લા કલેકટર દ્વારા તમામ હથિયાર પરવાનેદારોને હથિયાર જમા કરાવવા...
મોરબીની શાળામાં 600 વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટની ભેટ અપાઈ
મોરબી : મોરબી શહેરની માધાપરવાડી કન્યા શાળા, વજેપરવાડી પ્રાથમિક શાળા, બોરીયાપાટી પ્રાથમિક શાળા, બુટાવાડી શાળાના 600 વિદ્યાર્થીઓને ભુરજીભાઈ દયારામભાઈ પરમાર બુટાવાડીવાળા તરફથી શૈક્ષણિક કિટ...
મોરબીના ઉદ્યોગપતિએ વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળુ ભરી સામાજિક સમરસતા દાખવી
મોરબી : મોરબીના ઉદ્યોગપતિ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીએ મોરબીના વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળુ ભરી સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા હતા.
મોરબીના વાલ્મિકી સમાજના રાજુભાઈ પરમાર...
દિવસ વિશેષ: ભારતની આઝાદીની લડતમાં સૌથી ગોઝારી, હૈયું કંપાવી દેતી ઘટના એટલે જલિયાંવાલા બાગ...
આ હત્યાકાંડ અંગ્રેજો દ્વારા 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો
41 બાળકો સહિત લગભગ 400 વ્યક્તિઓના મૃત્યુ અને 1 હજારથી પણ વધુ લોકો...
થાનગઢના જોગ આશ્રમે તા.19મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તારીખ 19,20,21 શુક્રવારથી રવિવાર સુધી નૂતન મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
જોગ આશ્રમ...
જય શ્રી રામ : અવધ TVSમાં રામનવમીની ધમાકેદાર ઓફર્સ
કોઈ પણ ટુ-વ્હીલર માત્ર રૂ.9999ના ડાઉન પેમેન્ટ ઉપર અથવા 7.99 ટકા વ્યાજદર આ બેમાંથી કોઈ એક ઓફરનો લાભ લઇ શકાશે : રૂ. 2500નું એકચેન્જ...
મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા ભાગવત કથા યોજાશે
મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા આગામી તા.27 એપ્રિલથી 3 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના નીચી...
મોરબીના લીમડાવાળા મામા દેવનો ચોથો પાટોત્સવ યોજાશે
મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ-6મા મુનનગરમાં આવેલ લીમડાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ-7 ને તારીખ 15 એપ્રિલ સોમવારના દિવસે લીમડાવાળા...