મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા ભાગવત કથા યોજાશે

- text


મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા આગામી તા.27 એપ્રિલથી 3 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કૌશિકભાઈ રમેશભાઈ સનીયારાના નિવાસ સ્થાને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે 27 એપ્રિલ ને શનિવાર થી 3 મે ને શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં દરરોજ બપોરે 3 થી 6-30 સુધી વક્તા દિનેશબાપુ કેરાળીવાળા વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે.

- text