મોરબી : આઈ.ટી.આઈ.માં આગ લાગી : સહેજમાં મોટી દુર્ઘટના અટકી

મોરબી : મહેન્દ્રનગર પાસે આવેલ આઈ.ટી.આઈમાં આજે બપોરે ક્લાસ ચાલુના સમયે અચાનક જ આગ લગતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઈ હતી. જોકે આગને સમયસર...

મોરબી : નર્મદા કેનાલમાં ડૂબેલા બાળકનો મૃતદેહ 28 કલાક બાદ મળ્યો

બાળકને શોધવા માટે ગઈકાલ રાત થી નર્મદા કેનાલનું પાણી બંધ કરાયું હતું મોરબી : મોરબીના શાપર ગામ માં જુના કપડાનો વેપાર કરવા આવેલ દેવીપૂજક પરિવારનો...

રવાપર : નવા બની રહેલા એપાર્ટમેન્ટની દીવાલ પડતા માસુમ બાળકનું મોત

પુત્રને બચવા જતા પિતાને પણ ગંભીર ઇજા પોહચી મોરબી : રવાપર ગામથી આગળ ક્રિષ્ના સ્કૂલની પાછળ નવા બની રહેલા એપાર્ટમેન્ટની કાચી દિવાલ ધરાઈ થતા મજુર...

મોરબીમાં 15 વર્ષના તરુણનો ગળેફાંસો ખાઈ આપઘાત

તરુણના આપઘાતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ મોરબી : શહેરના શનાળા રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં રહેતા કિશોરભાઈ ઠેસીયાના 15 વર્ષના પુત્ર અવધે આજે પોતાના ઘરે...

મોરબી : સ્ટેટ બેંકની ગ્રીનચોક શાખાનું એટીએમ ૧૦ દિવસથી ઠપ્પ

મશીન બંધ હોય રૂપિયા ભરવા-કાઢવા લોકોને જવું ક્યાં? મોરબી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો વહીવટ દિવસે દિવસે સુધારવાને બદલે કથળી રહ્યો...

પાલિકાના કર્મચારીના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા કોંગી અગ્રણી બ્રિજેશ મેરજાની સી.એમ.ને રજૂઆત

મોરબી : મોરબી સહીત સમગ્ર ગુજરાત રાજ્યની 162 નગરપાલિકામાં હાલ આંદોલનનો માહોલ જોવા મળી રહ્યો છે।. નગરપાલિકના કર્મચારી સાતમા પગારપંચનો લાભ આપવા બાબતે આંદોલનો...

મોરબી : ક્રાઈમ અપડેટ (23-06-17)  

મોરબી : અકસ્માતમાં ઇજા મોરબીમાં ભડીયાદ –રફાળેશ્વર રોડ નઝરબાગ ફાટક સામેનાં રોડ ઉપર ભાવેશભાઇ કેશવજીભાઇ વાણીયા ઉવ- ૨૫ને મારૂતી સ્વીફટ કાર નં GJ-03-GA-7471ના ચાલકે પોતાના હવાલાવાળી કાર પુરઝડપે અને ગફલતભરી રીતે...

મોરબી : આંખે પાટા બાંધી માટલાં ઘડતો પ્રજાપતિ યુવક : બેમિસાલ અને બેનમૂન કારીગરીનો...

મોરબીનાં ભરતભાઈ બંધ આંખે માટીનાં પિંડને આકાર આપી માટીની વિવિધ 36 આઈટમો બનાવી શકે છે  મોરબી : દરેક મનુષ્યને ઈશ્વરે કઈકને કઈક ખૂબી અને ખામી...

મોરબી : ઓલ ઈન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપ દ્વારા જિલ્લા પ્રમુખની વરણી અને કારોબારી...

મોરબી :ઓલ ઈન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપ દ્વારા તારીખ ૨૧ જુન બુધવારનાં રોજ પ્રથમવાર મોરબી જિલ્લામાં જિલ્લા પ્રમુખની નિમણુક અને કારોબારી મિટીંગ કાર્યક્રમનું આયોજન...

મોરબી : નર્મદાની કેનાલમાં ડુબી ગયેલ દેવીપુજક બાળકને શોધવા માટે કેનાલ બંધ કરવા આદેશ

મોરબી : શાપર પાસે જુના કપડાનું વેચાણ કરવા આવેલ દેવીપૂજક પરિવારનો ૭ વર્ષનો દીકરો સાહિલ વિજય દેવીપુજક આજે બપોરના સમયે શાપર નજીકની નર્મદા કેનાલમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...