મોરબીના જલારામ મંદિરમાં હરીચરણદાસ મહારાજની જન્મજયંતિ નિમિતે 1008 દીવાની મહાઆરતી કરાશે
બાપુના દેવલોકાગમન બાદ પ્રથમ જન્મદિવસે શિષ્યો દ્વારા કાલે ગુરુવારે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન
મોરબી : હરીચરણદાસ મહારાજના જન્મદિન નિમિતે શ્રધ્ધાંજલિ આપવા મોરબી જલારામ મંદિર ખાતે...
સપનાનું ઘર ખરીદવાનો સુવર્ણ અવસર : વીની હિલ્સ ટાવરમાં 3 BHKના રેડી પઝેશન ફ્લેટ...
ગ્રાઉન્ડ ફ્લોર સાથે પ્રથમ માળે પણ પાર્કિંગ : ફંક્શન હોલની પણ સુવિધા : ફ્લેટની અંદર પણ દરેક પ્રકારની સવલતો
બે લિફ્ટ, સીસીટીવી કેમેરા, કિડ્ઝ પ્લે...
ઘનશ્યામપુરમાં 8મીથી સ્વામિનારાયણ સંપ્રદાયની રાત્રીય સત્સંગ કથા
હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો...
મોરબીમાં 13મીએ વિનામૂલ્યે આયુર્વેદીક નિદાન કેમ્પ યોજાશે
મોરબી : મોરબીમાં જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત...
હાય રે મોંઘવારી : મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ ભડકે બળ્યા
બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા સહિતના મોટાભાગના શાકભાજીમાં ડબલ કે અઢી ગણો ભાવવધારો
મોરબી : મોરબીમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભકડે બળતા ભાવોને લઈને...
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં 21 હજારના રમકડાંની ભેટ
જોય બેબી ટૉય્ઝ દ્વારા બાળકોને પફ-સેન્ડવીચનો નાસ્તો અપાયો
મોરબી : મોરબીમાં જે.બી.ટી. પ્લાસ્ટિક રમકડાં મેન્યુફેક્ચરિંગના ડિરેકટરે ગૌશાળા પ્રાથમિક શાળામાં રૂ.21000ની કિંમતના રમકડાંની ભેટ આપી હતી.તેમજ...
મોરબીમાં SSC બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 308 વિદ્યાર્થીઓ ગેરહાજર
મોરબી : મોરબીમાં ધોરણ-10ની બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 11758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 308 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 12066 પરીક્ષામાં...
ભાજપે આજે સ્થાપના દિને લોન્ચ કરી ન્યૂટ્રિશિયન બાર ચોકલેટ
કુપોષિત બાળકોમાં ચોકલેટ અને ટોપીઓનું વિતરણ
મોરબી : 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની...
મોરબીમાં એસપી ઓડેદરાને માનભેર વિદાય, નવા એસપી રાહુલ ત્રિપાઠીને ઉમળકાભેર આવકાર
રેન્જ આઈજી સંદિપસિંહે ક્રાઇમ રેટ અંકુશમાં રાખવાની એસપી ઓડેદરાની કામગીરીને બિરદાવી
મોરબી : તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબીના...
મોરબીમાં વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમ યોજાયો
ઉમિયા પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરનાર 200 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું
મોરબી : મોરબીના ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં...