મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તાલીમમાં જે બ્રાહ્મણ બહેનો જોડાવા માંગતી હોય તેઓએ...
મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા બુધવારે પ્રથમ સ્તંભ પૂજન મહોત્સવ
મોરબી : મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા બુધવારે મંદિરના પ્રથમ સ્તંભ પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ઝૂલતા પુલની બાજુમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા...
રાજ્યમાંથી હજ કમિટી મારફત અંદાજીત 2361 જેટલા અરજદારો હજ માટે જઈ શકશે
મોરબી : હજ-2022 માટે ગુજરાતમાંથી હજ કમિટી મારફત અંદાજીત 2361 જેટલા અરજદારો હજ માટે જઈ શકશે. તાજેતરમાં મળેલ સુચના મુજબ હજ-2022ના કુર્રાહ (ડ્રો)નું આયોજન...
મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૦૨/૦૫/૨૦૨૨ થી...
મોરબીમાં નઝરબાગથી ફીલ્ટર હાઉસ સુધીનો આર.સી.સી. રસ્તો પૂર્ણ કરવા માંગ
ભડીયાદ ગામના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત
મોરબી : મોરબીમાં નઝરબાગથી ફીલ્ટર હાઉસ સુધીનો આર.સી.સી. રસ્તો પુરો કરવા અંગે ભડીયાદ ગામના જાગૃત નાગરિકો...
મોરબીના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે રવિવારે રામામંડળ
મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે રવિવારે પ્રખ્યાત નવારામદેવળા ઢોલરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા...
વાહ મોરબી વાહ : કોરોના કાળમાં પણ સીરામીક ઉદ્યોગે 15 હજાર કરોડની નિકાસ કરી
મેક ઈન ઇન્ડિયા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતો મોરબીનો સીરામીક ઉદ્યોગ : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ 2021-22માં સિરામીક અને ગ્લાસવેર્સ પ્રોડક્ટ્નું...
મોરબીમાં શનિવારે અને રવિવારે કેન્સર નિદાનનો નિઃશુલ્ક કેમ્પ
મોરબી : મોરબીમાં શનિવારે અને રવિવારે કેન્સર નિદાનના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત નવાડેલા રોડ પર આવેલ ડી. સી....
માળીયા નજીક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત
પીપળીયા ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત
મોરબી : માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં...
જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં મોરબીમાં કોંગ્રેસના ધરણા
લોકશાહી બચાવો, સવિધાન બચાવો અભિયાન હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડી મુકવાની માંગ સાથે નારેબાજી કરી
મોરબી : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની...