મોરબીના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે રવિવારે રામામંડળ

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે રવિવારે પ્રખ્યાત નવારામદેવળા ઢોલરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા. 01/05/2022 ને રવિવારના રોજ ગીતાનગર સોસાયટી, ઘુંટુ ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ નવારામદેવળા ઢોલરાધામનું રામામંડળ રમઝટ બોલાવશે. આ ઉપરાંત, કોમેડી કિંગ ભાવેશ ભગેડી હાસ્યાસ્પદ શૈલીથી હાજર સૌને મનોરંજન પૂરું પાડશે. આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text