મોરબી સિરામિક ઉદ્યોગ માટે નવી વિદેશ વ્યાપાર નીતિ 2023 ફાયદાકારક બનશે

વિદેશથી આયાત થતી મશીનરી મા ઇપીસીજી લાયસન્સ ને કન્ટીન્યુ રાખતા મશીનરી ડયુટી ફ્રી મંગાવી શકાશે : સ્ટાર કેટેગરી માટે નિયમો હળવા બનતા મોરબીના અનેક...

ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન આશિંક ડાઈવર્ટ કરાઈ

મોરબી : લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ...

ઉનાળાની ગરમીની 1..2..3..: ચાલો, મોરબી નજીક જોડિયા રોડ પર સૌરાષ્ટ્રના સૌથી મોટા વેલકમ વોટરપાર્કમાં

  સૌથી મોટો વેવપુલ અને 21 વોટર સ્લાઇડ તેમજ બાળકો માટે અનેક એક્ટિવિટી : ઓઝોન બેઝ ફિલ્ટર પ્લાન, 20 હજાર સ્કવેર ફૂટ લોન એરિયા, નેચરલ...

મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર

વોર્ડ નંબર 11ના રોલા રાતડીયા વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું  મોરબી : મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર...

ઝૂલતા પુલ કેસમાં મોરબી કોર્ટમાં મુદત પડી, 15 એપ્રિલે સુનાવણી 

મોરબી : ચકચારી ઝૂલતા પુલ કેસમાં આજે મોરબી કોર્ટમાં જયસુખ પટેલ સહિતના આરોપીઓ મુદતે હાજર રહ્યા હતા અને આ કેસની વધુ સુનાવણી તા. ૧૫...

મોરબીમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના ચકલીઘર અને દૂધ-બિસ્કીટ વિતરણને જબ્બર પ્રતિસાદ

મોરબી : રામનવમીના પાવન પર્વે શ્રી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાવડી રોડ ઉપર રાધા પાર્કનાં ખૂણે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાવડી રોડ ઉપર...

મોરબીના તબીબે જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો 

મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિરમાં ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને મોરબીના ડોક્ટર પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફરે જન્મદિવસની ઉજવણી કરી હતી. મૂળ મોરબીના નવાગામ(લખધીરનગર)ના વતની અને હાલમાં...

મોરબીના એવન્યુ પાર્કમાં ડાઘીયાઓનો આંતક, છ લોકોને બચકા ભર્યા

કૂતરાએ આંતક મચાવતા સ્થનિકોમાં રોષ મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં કૂતરાનો આંતક મચાવ્યો હતો આ કૂતરું છ વ્યક્તિને કરડયું હતું.કૂતરાએ આંતક...

મોરબીમા કેનાલમાં ગટરના પાણી મામલે મુખ્યમંત્રીને રાવ

મોરબીઃ મોરબીમાં રવાપર ચાર રસ્તાથી મચ્છુ–2ની મેઈન કેનાલમાં ગટરનું પાણી આવી રહ્યું છે જે બંધ કરાવવા મોરબીના સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને...

મોરબીના પૌરાણિક શ્રીધેલી ચામુંડા માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ઉદાર હાથે દાન આપવા અપીલ

મોરબી : મોરબીના વર્ષો જુના પૌરાણિક શ્રીધેલી માતાજીનું મંદિર નવું બનાવવાનું હોવાથી જાહેર જનતાને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે. મોરબી શહેરના પારેખ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...