મોરબી સિરામિક ઉદ્યોગ માટે નવી વિદેશ વ્યાપાર નીતિ 2023 ફાયદાકારક બનશે
વિદેશથી આયાત થતી મશીનરી મા ઇપીસીજી લાયસન્સ ને કન્ટીન્યુ રાખતા મશીનરી ડયુટી ફ્રી મંગાવી શકાશે : સ્ટાર કેટેગરી માટે નિયમો હળવા બનતા મોરબીના અનેક...
ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન આશિંક ડાઈવર્ટ કરાઈ
મોરબી : લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ...
ઉનાળાની ગરમીની 1..2..3..: ચાલો, મોરબી નજીક જોડિયા રોડ પર સૌરાષ્ટ્રના સૌથી મોટા વેલકમ વોટરપાર્કમાં
સૌથી મોટો વેવપુલ અને 21 વોટર સ્લાઇડ તેમજ બાળકો માટે અનેક એક્ટિવિટી : ઓઝોન બેઝ ફિલ્ટર પ્લાન, 20 હજાર સ્કવેર ફૂટ લોન એરિયા, નેચરલ...
મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર
વોર્ડ નંબર 11ના રોલા રાતડીયા વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું
મોરબી : મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર...
ઝૂલતા પુલ કેસમાં મોરબી કોર્ટમાં મુદત પડી, 15 એપ્રિલે સુનાવણી
મોરબી : ચકચારી ઝૂલતા પુલ કેસમાં આજે મોરબી કોર્ટમાં જયસુખ પટેલ સહિતના આરોપીઓ મુદતે હાજર રહ્યા હતા અને આ કેસની વધુ સુનાવણી તા. ૧૫...
મોરબીમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના ચકલીઘર અને દૂધ-બિસ્કીટ વિતરણને જબ્બર પ્રતિસાદ
મોરબી : રામનવમીના પાવન પર્વે શ્રી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાવડી રોડ ઉપર રાધા પાર્કનાં ખૂણે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાવડી રોડ ઉપર...
મોરબીના તબીબે જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો
મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિરમાં ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને મોરબીના ડોક્ટર પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફરે જન્મદિવસની ઉજવણી કરી હતી.
મૂળ મોરબીના નવાગામ(લખધીરનગર)ના વતની અને હાલમાં...
મોરબીના એવન્યુ પાર્કમાં ડાઘીયાઓનો આંતક, છ લોકોને બચકા ભર્યા
કૂતરાએ આંતક મચાવતા સ્થનિકોમાં રોષ
મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં કૂતરાનો આંતક મચાવ્યો હતો આ કૂતરું છ વ્યક્તિને કરડયું હતું.કૂતરાએ આંતક...
મોરબીમા કેનાલમાં ગટરના પાણી મામલે મુખ્યમંત્રીને રાવ
મોરબીઃ મોરબીમાં રવાપર ચાર રસ્તાથી મચ્છુ–2ની મેઈન કેનાલમાં ગટરનું પાણી આવી રહ્યું છે જે બંધ કરાવવા મોરબીના સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને...
મોરબીના પૌરાણિક શ્રીધેલી ચામુંડા માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ઉદાર હાથે દાન આપવા અપીલ
મોરબી : મોરબીના વર્ષો જુના પૌરાણિક શ્રીધેલી માતાજીનું મંદિર નવું બનાવવાનું હોવાથી જાહેર જનતાને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે.
મોરબી શહેરના પારેખ...